Acts 10:22
તેઓએ કહ્યું, “એક પવિત્ર દૂતે કર્નેલિયસને તેના પોતાને ઘરે તને નિમંત્રણ આપવા કહ્યું. કર્નેલિયસ એક લશ્કરી અમલદાર છે. તે એક ભલો (ધાર્મિક) માણસ છે. તે દેવની ભક્તિ કરે છે. બધા યહૂદિઓ તેને માન આપે છે. તે દૂતે કર્નેલિયસને તેના ઘરે નિમંત્રણ આપવા કહ્યું તેથી તારે જે કંઈ કહેવું હોય તે ધ્યાનથી સાંભળે.”
Cross Reference
Acts 22:30
બીજે દિવસે યહૂદિઓ પાઉલની વિરૂદ્ધ શા માટે બોલતા હતા. તેનું કારણ જાણવા માટે સરદારે નક્કી કર્યુ. તેથી તેણે મુખ્ય યાજકોને અને યહૂદિઓની ન્યાયસભાને હાજર થવા હુકમ કર્યો. તે સરદારે પાઉલની સાંકળો છોડી. પછી તે પાઉલને બહાર લાવ્યો અને તેઓની સભા આગળ પાઉલને ઊભો રાખ્યો.
And | οἱ | hoi | oo |
they | δὲ | de | thay |
said, | εἶπον, | eipon | EE-pone |
Cornelius | Κορνήλιος | kornēlios | kore-NAY-lee-ose |
centurion, the | ἑκατοντάρχης | hekatontarchēs | ake-ah-tone-TAHR-hase |
a just | ἀνὴρ | anēr | ah-NARE |
man, | δίκαιος | dikaios | THEE-kay-ose |
and | καὶ | kai | kay |
feareth that one | φοβούμενος | phoboumenos | foh-VOO-may-nose |
τὸν | ton | tone | |
God, | θεὸν | theon | thay-ONE |
and | μαρτυρούμενός | martyroumenos | mahr-tyoo-ROO-may-NOSE |
report good of | τε | te | tay |
among | ὑπὸ | hypo | yoo-POH |
all | ὅλου | holou | OH-loo |
the | τοῦ | tou | too |
nation | ἔθνους | ethnous | A-thnoos |
the of | τῶν | tōn | tone |
Jews, | Ἰουδαίων | ioudaiōn | ee-oo-THAY-one |
God from warned was | ἐχρηματίσθη | echrēmatisthē | ay-hray-ma-TEE-sthay |
by | ὑπὸ | hypo | yoo-POH |
an holy | ἀγγέλου | angelou | ang-GAY-loo |
angel | ἁγίου | hagiou | a-GEE-oo |
for send to | μεταπέμψασθαί | metapempsasthai | may-ta-PAME-psa-STHAY |
thee | σε | se | say |
into | εἰς | eis | ees |
his | τὸν | ton | tone |
οἶκον | oikon | OO-kone | |
house, | αὐτοῦ | autou | af-TOO |
and | καὶ | kai | kay |
to hear | ἀκοῦσαι | akousai | ah-KOO-say |
words | ῥήματα | rhēmata | RAY-ma-ta |
of | παρὰ | para | pa-RA |
thee. | σοῦ | sou | soo |
Cross Reference
Acts 22:30
બીજે દિવસે યહૂદિઓ પાઉલની વિરૂદ્ધ શા માટે બોલતા હતા. તેનું કારણ જાણવા માટે સરદારે નક્કી કર્યુ. તેથી તેણે મુખ્ય યાજકોને અને યહૂદિઓની ન્યાયસભાને હાજર થવા હુકમ કર્યો. તે સરદારે પાઉલની સાંકળો છોડી. પછી તે પાઉલને બહાર લાવ્યો અને તેઓની સભા આગળ પાઉલને ઊભો રાખ્યો.