Isaiah 40:8 in Gujarati

Gujarati Gujarati Bible Isaiah Isaiah 40 Isaiah 40:8

Isaiah 40:8
ઘાસના તણખલાં વચન સૂકાઇ જાય છે, ફૂલો કરમાઇ જાય છે, પણ આપણા દેવનું વચન સદાકાળ સુધી કાયમ રહે છે.”

Isaiah 40:7Isaiah 40Isaiah 40:9

Isaiah 40:8 in Other Translations

King James Version (KJV)
The grass withereth, the flower fadeth: but the word of our God shall stand for ever.

American Standard Version (ASV)
The grass withereth, the flower fadeth; but the word of our God shall stand forever.

Bible in Basic English (BBE)
The grass is dry, the flower is dead; but the word of our God is eternal.

Darby English Bible (DBY)
The grass withereth, the flower fadeth; but the word of our God abideth for ever.

World English Bible (WEB)
The grass withers, the flower fades; but the word of our God shall stand forever.

Young's Literal Translation (YLT)
Withered hath grass, faded the flower, But a word of our God riseth for ever.

The
grass
יָבֵ֥שׁyābēšya-VAYSH
withereth,
חָצִ֖ירḥāṣîrha-TSEER
the
flower
נָ֣בֵֽלnābēlNA-vale
fadeth:
צִ֑יץṣîṣtseets
word
the
but
וּדְבַרûdĕbaroo-deh-VAHR
of
our
God
אֱלֹהֵ֖ינוּʾĕlōhênûay-loh-HAY-noo
shall
stand
יָק֥וּםyāqûmya-KOOM
for
ever.
לְעוֹלָֽם׃lĕʿôlāmleh-oh-LAHM

Cross Reference

1 પિતરનો પત્ર 1:25
પરંતુ પ્રભુનું વચન સદાકાળ રહે છે.” યશાયા 40:6-8અને જે સુવાર્તાનું વચન તમને પ્રગટ કરવામા આવ્યું હતું તે એ જ છે.

માર્ક 13:31
આખી પૃથ્વી અને આકાશનો વિનાશ થશે. પણ જે વાતો મેં કહી છે તે કદાપિ નાશ પામશે નહિ.”

માથ્થી 24:35
આખી દુનિયા, પૃથ્વી અને આકાશનો નાશ થશે, પણ મેં તમને જે શબ્દો કહ્યાં છે તેનો કદી વિનાશ નહિ થાય!

માથ્થી 5:18
હું તમને સત્ય કહું છું કે જ્યાં સુધી આકાશ તથા પૃથ્વી જતાં રહે ત્યાં સુધી કશું જ અદ્રશ્ય થઈ શકશે નહિ, આવું બનશે નહિ (વિનાશ સજાર્શે નહિ) ત્યાં સુધી નિમયશાસ્ત્રમાંથી એક કાનો અથવા એક માત્રા જતો રહેશે નહિ.

યશાયા 55:10
“જેમ વરસાદ અને બરફ આકાશમાંથી આવે છે, અને ધરતીને જળથી સીંચ્યા વગર પાછા વળતા નથી; તેથી જ ધરતી ફૂલેફાલે છે અને વાવવા માટે બીજ અને ખાવા માટે અનાજ આપે છે.

રોમનોને પત્ર 3:1
તો શું યહૂદિયો પાસે એવું કઈ વિશિષ્ટ છે કે જે અન્ય લોકો પાસે નથી? સુન્નત શું કોઈ વિશિષ્ટ લાભ આપે છે?

યોહાન 12:34
લોકોએ કહ્યું, “પરંતુ આપણો નિયમ કહે છે કે ખ્રિસ્ત સદાકાળ જીવશે. તેથી તું શા માટે કહે છે કે, ‘માણસના દીકરાને ઊંચો કરાવવો જોઈએ?’ આ માણસનો દીકરો કોણ છે?”

યોહાન 10:35
આ શાસ્ત્રલેખમાં પેલા લોકોને દેવો કહ્યા છે Њ તે લોકો કે જેમને દેવનો સંદેશ પ્રાપ્ત થયો છે. આ શાસ્ત્રલેખ હંમેશા સાચો છે.

ગીતશાસ્ત્ર 119:89
હે યહોવા, તમારું વચન આકાશમાં સદાકાળ સ્થિર છે.

ઝખાર્યા 1:6
પરંતુ મેં મારા સેવકો પ્રબોધકો મારફતે આપેલી આજ્ઞાઓ અને ચેતવણીઓની અવગણના કરવાથી તમારા પિતૃઓએ અચાનક તેની સજા ભોગવવી પડી. આથી તેઓ નરમ પડ્યા અને કહ્યું, ‘સૈન્યોનો દેવ યહોવાએ આપણને શિક્ષા કરી આપણા વર્તાવ અને કૃત્યોને કારણે આપણી સાથે જે રીતે વર્તવા ધાર્યું હતું તે રીતે તે ર્વત્યા છે.”‘

યશાયા 59:21
યહોવા કહે છે કે, “આ મારો તમારી સાથેનો કરાર છે; મેં મારો આત્મા જે તારા પર છે, ને મારાં વચનો જે તારા મુખમાં મૂક્યાં છે તે તારા મુખમાંથી તારા સંતાનના મુખમાંથી, તથા તારા સંતાનના સંતાનનાં મુખમાંથી હમણાંથી તે સર્વકાળપર્યંત અલોપ થનાર નથી.”

યશાયા 46:10
”ભવિષ્યમાં જે બનવાનું છે તે વિષે તમને કોણ કહી શકે? મારી ઇચ્છા પ્રમાણે જ બધું બનશે કારણ કે મને જેમ ગમે તેમ હું કરું છું.