Ecclesiastes 4:13 in Gujarati

Gujarati Gujarati Bible Ecclesiastes Ecclesiastes 4 Ecclesiastes 4:13

Ecclesiastes 4:13
કોઇપણ વૃદ્ધ અને મૂર્ખ રાજા કે જે કોઇની સલાહ સાંભળતો ન હોય, તેનાં કરતાં ગરીબ પણ જ્ઞાની યુવાન સારો હોય છે.

Ecclesiastes 4:12Ecclesiastes 4Ecclesiastes 4:14

Ecclesiastes 4:13 in Other Translations

King James Version (KJV)
Better is a poor and a wise child than an old and foolish king, who will no more be admonished.

American Standard Version (ASV)
Better is a poor and wise youth than an old and foolish king, who knoweth not how to receive admonition any more.

Bible in Basic English (BBE)
A young man who is poor and wise is better than a king who is old and foolish and will not be guided by the wisdom of others.

Darby English Bible (DBY)
Better is a poor but wise youth than an old and foolish king, who knoweth no more how to be admonished.

World English Bible (WEB)
Better is a poor and wise youth than an old and foolish king who doesn't know how to receive admonition any more.

Young's Literal Translation (YLT)
Better is a poor and wise youth than an old and foolish king, who hath not known to be warned any more.

Better
ט֛וֹבṭôbtove
is
a
poor
יֶ֥לֶדyeledYEH-led
and
a
wise
מִסְכֵּ֖ןmiskēnmees-KANE
child
וְחָכָ֑םwĕḥākāmveh-ha-HAHM
old
an
than
מִמֶּ֤לֶךְmimmelekmee-MEH-lek
and
foolish
זָקֵן֙zāqēnza-KANE
king,
וּכְסִ֔ילûkĕsîloo-heh-SEEL
who
אֲשֶׁ֛רʾăšeruh-SHER
will
לֹאlōʾloh
no
יָדַ֥עyādaʿya-DA
more
לְהִזָּהֵ֖רlĕhizzāhērleh-hee-za-HARE
be
admonished.
עֽוֹד׃ʿôdode

Cross Reference

સભાશિક્ષક 9:15
હવે આ નગરમાં એક ખૂબ ગરીબ પણ બુદ્ધિમાન માણસ રહેતો હતો. તે જાણતો હતો કે નગરને કેવી રીતે બચાવવું, પોતાની બુદ્ધિ અને સલાહથી તેણે નગરને બચાવ્યું પણ થોડા સમય પછી સર્વ તેને ભૂલી ગયા.

ઊત્પત્તિ 37:2
યાકૂબના પરિવારની આ કથા છે.યૂસફ 17 વર્ષનો યુવાન હતો. તેનું કામ ઘેટાંબકરાંને ચરાવવાનું અને તેમની દેખભાળ રાખવાનું હતું. યૂસફ આ કામ પોતાના ભાઈઓ એટલે કે, બિલ્હાહ તથા ઝિલ્પાહના પુત્રોની સાથે કરતો હતો. (બિલ્હાહ અને ઝિલ્પાહ તેના પિતાની પત્નીઓ હતી.)

1 રાજઓ 22:8
ઇસ્રાએલના રાજાએ જવાબ આપ્યો, “બીજો એક પ્રબોધક છે, જેના દ્વારા આપણે યહોવાને પ્રશ્ર્ન કરી શકીએ; પણ હું તેનો તિરસ્કાર કરું છે, કારણ તે કદી માંરે વિષે સારું ભવિષ્ય ભાખતો નથી. તે ફકત માંરું ખરાબ જ બોલે છે, તેનું નામ મીખાયા છે, ને તે યિમ્લાહનો પુત્ર છે.”તેથી યહોશાફાટે કહ્યું, “રાજા આહાબ, તમાંરે તેવી વાત ન કરવી જોઇએ.”

2 કાળવ્રત્તાંત 16:9
યહોવાની ષ્ટિ સમગ્ર પૃથ્વી પર ફરતી હોય છે. અને જેઓનું અંત:કરણ યહોવા પ્રત્યે સંપૂર્ણ છે, તેઓને તે શોધે છે, જેથી તેઓને મદદ કરીને તે પોતાનું મહાન સાર્મથ્ય પ્રગટ કરે છે. તેઁ કેવી મૂર્ખાઇ કરી છે! હવેથી તારે યુદ્ધો ખેલવા પડશે.”

2 કાળવ્રત્તાંત 24:20
પછી યહોયાદાના પુત્ર ઝખાર્યા પર દેવનો આત્મા આવ્યો. અને તેણે લોકોની સમક્ષ ઊભા થઇને કહ્યું, “શા માટે તમે યહોવાની આજ્ઞાઓનું ઉલ્લંઘન કરીને આફત વહોરો છો? તમે યહોવાને છોડી દીધા છે એટલે તેણે તમને છોડી દીધા છે.

2 કાળવ્રત્તાંત 25:16
પરંતુ રાજાએ ગુસ્સે થઇને કહ્યું, “મેં તારી સલાહ ક્યાં માંગી છે? ચૂપ રહે, નહિ તો હું તને મારી નાખીશ.” પ્રબોધકે જતાં જતાં ચેતવણી આપી, “હું જાણું છું કે, દેવે તારો નાશ કરવાનો નિર્ણય કર્યો છે કારણકે તેઁ આ મૂર્તિઓની પૂજા કરી છે, અને મારી સલાહ માની નથી.”

નીતિવચનો 19:1
જૂઠા બોલો અને મૂર્ખ તવંગર કરતાં સત્યવકતા અને પ્રામાણિકપણે વર્તનાર ગરીબ વ્યકિત સારી છે.

નીતિવચનો 28:6
અવળા માગેર્ ચાલનારા ધનવાન કરતાં પ્રામાણિકપણે ચાલનારો ગરીબ વધારે સારો છે.

નીતિવચનો 28:15
ગરીબો પર રાજ્ય કરતો દુષ્ટ રાજકર્તા ત્રાડ નાખતા સિંહ જેવો અને ધસી આવતા રીંછ જેવો છે.