1 राजा 8:50
तपाईंका मानिसहरूका सबै पाप क्षमा गरिदिनुहोस्। अनि तपाईंको विरूद्धमा गरेको पाप क्षमादान दिनुहोस्। तिनीहरूका शत्रुहरूलाई तिनीहरूप्रति दयालु बनाइ दिनु होस्।
Cross Reference
નિર્ગમન 12:29
અને મધરાતે યહોવાએ મિસર દેશના બધાં જ પ્રથમજનિત બાળકોનો-ગાદી ઉપર બેસનારા ફારુનના પાટવીકુંવરથી માંડીને જેલમાં કેદ કરાયેલા કેદીઓના પ્રથમજનિત સુધીના તમાંમ ઉપરાંત ઢોરોનો પણ બધાં જ પ્રથમજનિત બચ્ચાંઓનો સંહાર કર્યો.
ગણના 16:48
અને જીવતા વચ્ચે ઊભા રહી લોકોના પાપનું પ્રાયશ્ચિત કર્યું. રોગચાળો બંધ થઈ ગયો.
2 રાજઓ 19:35
એ જ રાત્રે યહોવાના દૂતે જઈને આશ્શૂરીઓની છાવણીમાં 1,85,000 માણસોને મારી નાખ્યા, અને સવારે લોકોએ જાગીને જોયુ તો બધા મરેલાં પડ્યાં હતા.
ગીતશાસ્ત્ર 121:5
યહોવા જમણે હાથે તમારી ઉપર પોતાની છાયા પાડશે; યહોવા તમારા રક્ષક છે.
માથ્થી 24:6
પણ તમે લડાઈઓ વિષે અને લડાઈઓની અફવાઓ વિષે સાંભળશો ત્યારે તમે ગભરાશો નહિ. એ બધું જ અંત પહેલા બનવાનું છે અને ભબિષ્યનો અંત હજી બાકી છે.
2 શમએલ 24:15
આથી યહોવાએ સમગ્ર ઇસ્રાએલમાં મરકીનો રોગ મોકલ્યો સવારથી તે ઠરાવેલા સમય સુધી; દાનથી બેર-શેબા સુધીમાં કુલ 70,000 માંણસોમરણ પામ્યા.
1 કરિંથીઓને 10:3
તેઓ બધાએ એ જ આત્મિક અન્ન ખાધું હતું.
And forgive | וְסָֽלַחְתָּ֤ | wĕsālaḥtā | veh-sa-lahk-TA |
thy people | לְעַמְּךָ֙ | lĕʿammĕkā | leh-ah-meh-HA |
that | אֲשֶׁ֣ר | ʾăšer | uh-SHER |
have sinned | חָֽטְאוּ | ḥāṭĕʾû | HA-teh-oo |
all and thee, against | לָ֔ךְ | lāk | lahk |
their transgressions | וּלְכָל | ûlĕkāl | oo-leh-HAHL |
wherein | פִּשְׁעֵיהֶ֖ם | pišʿêhem | peesh-ay-HEM |
transgressed have they | אֲשֶׁ֣ר | ʾăšer | uh-SHER |
give and thee, against | פָּֽשְׁעוּ | pāšĕʿû | PA-sheh-oo |
them compassion | בָ֑ךְ | bāk | vahk |
before | וּנְתַתָּ֧ם | ûnĕtattām | oo-neh-ta-TAHM |
captive, them carried who them | לְרַֽחֲמִ֛ים | lĕraḥămîm | leh-ra-huh-MEEM |
that they may have compassion on | לִפְנֵ֥י | lipnê | leef-NAY |
them: | שֹֽׁבֵיהֶ֖ם | šōbêhem | shoh-vay-HEM |
וְרִֽחֲמֽוּם׃ | wĕriḥămûm | veh-REE-huh-MOOM |
Cross Reference
નિર્ગમન 12:29
અને મધરાતે યહોવાએ મિસર દેશના બધાં જ પ્રથમજનિત બાળકોનો-ગાદી ઉપર બેસનારા ફારુનના પાટવીકુંવરથી માંડીને જેલમાં કેદ કરાયેલા કેદીઓના પ્રથમજનિત સુધીના તમાંમ ઉપરાંત ઢોરોનો પણ બધાં જ પ્રથમજનિત બચ્ચાંઓનો સંહાર કર્યો.
ગણના 16:48
અને જીવતા વચ્ચે ઊભા રહી લોકોના પાપનું પ્રાયશ્ચિત કર્યું. રોગચાળો બંધ થઈ ગયો.
2 રાજઓ 19:35
એ જ રાત્રે યહોવાના દૂતે જઈને આશ્શૂરીઓની છાવણીમાં 1,85,000 માણસોને મારી નાખ્યા, અને સવારે લોકોએ જાગીને જોયુ તો બધા મરેલાં પડ્યાં હતા.
ગીતશાસ્ત્ર 121:5
યહોવા જમણે હાથે તમારી ઉપર પોતાની છાયા પાડશે; યહોવા તમારા રક્ષક છે.
માથ્થી 24:6
પણ તમે લડાઈઓ વિષે અને લડાઈઓની અફવાઓ વિષે સાંભળશો ત્યારે તમે ગભરાશો નહિ. એ બધું જ અંત પહેલા બનવાનું છે અને ભબિષ્યનો અંત હજી બાકી છે.
2 શમએલ 24:15
આથી યહોવાએ સમગ્ર ઇસ્રાએલમાં મરકીનો રોગ મોકલ્યો સવારથી તે ઠરાવેલા સમય સુધી; દાનથી બેર-શેબા સુધીમાં કુલ 70,000 માંણસોમરણ પામ્યા.
1 કરિંથીઓને 10:3
તેઓ બધાએ એ જ આત્મિક અન્ન ખાધું હતું.