1 Corinthians 1:13 in Gujarati

Gujarati Gujarati Bible 1 Corinthians 1 Corinthians 1 1 Corinthians 1:13

1 Corinthians 1:13
ખ્રિસ્તને વિવિધ જૂથોમાં વિભાજીત ન કરી શકાય. શું પાઉલ તમારા માટે વધસ્તંભ પર મરણ પામેલો? ના! તમે પાઉલના નામે બાપ્તિસ્મા પામ્યા હતા? ના!

1 Corinthians 1:121 Corinthians 11 Corinthians 1:14

1 Corinthians 1:13 in Other Translations

King James Version (KJV)
Is Christ divided? was Paul crucified for you? or were ye baptized in the name of Paul?

American Standard Version (ASV)
Is Christ divided? was Paul crucified for you? or were ye baptized into the name of Paul?

Bible in Basic English (BBE)
Is there a division in Christ? was Paul nailed to the cross for you? or were you given baptism in the name of Paul?

Darby English Bible (DBY)
Is the Christ divided? has Paul been crucified for you? or have ye been baptised unto the name of Paul?

World English Bible (WEB)
Is Christ divided? Was Paul crucified for you? Or were you baptized into the name of Paul?

Young's Literal Translation (YLT)
Hath the Christ been divided? was Paul crucified for you? or to the name of Paul were ye baptized;

Is
μεμέρισταιmemeristaimay-MAY-ree-stay
divided?
Christ
hooh

Χριστόςchristoshree-STOSE
Paul
was
μὴmay
crucified
ΠαῦλοςpaulosPA-lose
for
ἐσταυρώθηestaurōthēay-sta-ROH-thay
you?
ὑπὲρhyperyoo-PARE
or
ὑμῶνhymōnyoo-MONE
in
the
name
ēay
of
εἰςeisees
Paul?
τὸtotoh
were
ὄνομαonomaOH-noh-ma
ye
baptized
ΠαύλουpaulouPA-loo
ἐβαπτίσθητεebaptisthēteay-va-PTEE-sthay-tay

Cross Reference

પ્રેરિતોનાં ક્રત્યો 2:38
પિતરે તેઓને કહ્યું, “પસ્તાવો કરો. તમારામાંનો દરેક ઈસુ ખ્રિસ્તના નામે બાપ્તિસ્મા પામો. પછી દેવ તમારાં પાપોને માફ કરશે. અને તમને પવિત્ર આત્માનું દાન પ્રાપ્ત થશે.

એફેસીઓને પત્ર 4:5
એક પ્રભુ, એક વિશ્વાસ અને એક બાપ્તિસ્મા છે.

માથ્થી 28:19
તેથી તમે બધાજ દેશોમાં જાઓ અને સર્વ લોકોને મારા શિષ્યો બનાવો, બાપ તથા દીકરા તથા પવિત્ર આત્માના નામે તેઓને બાપ્તિસ્મા આપો.

2 કરિંથીઓને 11:4
તમે જે કોઈ તમારી પાસે આવે અમે આપ્યો છે તેના કરતા જુદો ઉપદેશ તમને ખ્રિસ્ત વિષે આપે તેની સાથે તમે ઘણા ધીરજવાન છો. એ આત્મા અને સુવાર્તાને સ્વીકારવા તમે ઘણા તત્પર છો પણ એ આત્મા અને સુવાર્તા અમે તમને આપ્યા છે તેનાથી ઘણા જુદા છે. તેથી તમારે મારી સાથે ધીરજ રાખવી જોઈએ.

1 કરિંથીઓને 10:2
મૂસામાં તે બધાજ લોકો વાદળ અને દરિયામાં બાપ્તિસ્મા પામ્યા હતા.

પ્રેરિતોનાં ક્રત્યો 19:5
જ્યારે તેઓએ આ સાંભળ્યું ત્યારે. તેઓ પ્રભુ ઈસુના નામે બપ્તિસ્મા પામ્યા હતા.

પ્રેરિતોનાં ક્રત્યો 10:48
તેથી પિતરે કર્નેલિયસ, તેનાં સગા અને મિત્રોને ઈસુ ખ્રિસ્તના નામે બાપ્તિસ્મા આપવાની આજ્ઞા કરી. પછી લોકોએ પિતરને તેઓની સાથે થોડા દિવસ રહેવા માટે કહ્યું.

તિતસનં પત્ર 2:14
તેણે આપણા માટે પોતાની જાતનું સ્વાર્પણ કરી દીધું. તે બધા અન્યાયથી આપણને છોડાવવા મરણ પામ્યો. તે મરણ આપણને પવિત્ર કરીને પોતાને સારું ખાસ પ્રજા તથા સર્વ સારા કામ કરવાને આતુર એવા લોક તૈયાર કરે.

ગ લાતીઓને પત્ર 1:7
વાસ્તવમાં બીજી કોઈ સાચી સુવાર્તા નથી. પરંતુ કેટલાએક લોકો તમને ગુંચવે છે૤ તેઓ ખ્રિસ્તની સુવાર્તામાં પરિવર્તન ઈચ્છે છે૤

2 કરિંથીઓને 5:14
ખ્રિસ્તનો પ્રેમ અમને અંકૂશમાં રાખે છે. શા માટે? કારણ કે અમે જાણીએ છીએ કે તે એક બધા માટે મૃત્યુ પામ્યો છે. તેથી જ બધા મૃત્યુ પામ્યા.

1 કરિંથીઓને 6:19
તમારે જાણવું જોઈએ કે તમારું શરીર તો પવિત્ર આત્માનું મંદિર છે. તમારામાં પવિત્ર આત્માનો વાસ છે. તમને પવિત્ર આત્મા દેવમાંથી પ્રાપ્ત થયેલ છે. તમે પોતે તમારી જાતના ધણી નથી.

1 કરિંથીઓને 1:15
મને આનંદ છે કારણ કે હવે કોઈ પણ એવું કહી શકશે નહિ કે તમે મારા નામે બાપ્તિસ્મા પામ્યા છો.

રોમનોને પત્ર 14:9
તેથી જ તો ખ્રિસ્ત મરણ પામ્યો અને પાછો મૃત્યુમાંથી સજીવન થયો. ખ્રિસ્તે આ પ્રમાણે કર્યુ જેથી કરીને જે લોકો મરણ પામ્યા છે અને જેઓ હજી જીવતા છે તે સૌને ને પ્રભુ થાય.

પ્રેરિતોનાં ક્રત્યો 8:16
આ બધા લોકોને ઈસુના નામે બાપ્તિસ્મા આપ્યું. પરંતુ હજુ સુધી તેઓમાંના કોઈમાં પવિત્ર આત્મા ઉતર્યો ન હતો. તેથી પિતર અને યોહાને પ્રાર્થના કરી.