Psalm 89:2
મે કહ્યું છે, “તમારો સાચો પ્રેમ સદાકાળ અવિચળ છે, અને તમારી વિશ્વસનીયતા આકાશની જેમ સતત રહે છે.”
Psalm 89:2 in Other Translations
King James Version (KJV)
For I have said, Mercy shall be built up for ever: thy faithfulness shalt thou establish in the very heavens.
American Standard Version (ASV)
For I have said, Mercy shall be built up for ever; Thy faithfulness wilt thou establish in the very heavens.
Bible in Basic English (BBE)
For you have said, Mercy will be made strong for ever; my faith will be unchanging in the heavens.
Darby English Bible (DBY)
For I said, Loving-kindness shall be built up for ever; in the very heavens wilt thou establish thy faithfulness.
Webster's Bible (WBT)
Maschil of Ethan the Ezrahite. I will sing of the mercies of the LORD for ever: with my mouth will I make known thy faithfulness to all generations.
World English Bible (WEB)
I indeed declare, "Love stands firm forever. You established the heavens. Your faithfulness is in them."
Young's Literal Translation (YLT)
For I said, `To the age is kindness built, The heavens! Thou dost establish Thy faithfulness in them.'
| For | כִּֽי | kî | kee |
| I have said, | אָמַ֗רְתִּי | ʾāmartî | ah-MAHR-tee |
| Mercy | ע֭וֹלָם | ʿôlom | OH-lome |
| up built be shall | חֶ֣סֶד | ḥesed | HEH-sed |
| ever: for | יִבָּנֶ֑ה | yibbāne | yee-ba-NEH |
| thy faithfulness | שָׁמַ֓יִם׀ | šāmayim | sha-MA-yeem |
| establish thou shalt | תָּכִ֖ן | tākin | ta-HEEN |
| in the very heavens. | אֱמוּנָתְךָ֣ | ʾĕmûnotkā | ay-moo-note-HA |
| בָהֶֽם׃ | bāhem | va-HEM |
Cross Reference
ગીતશાસ્ત્ર 36:5
હે યહોવા, તમારો સનાતન પ્રેમ આકાશ જેટલો વિશાળ છે, અને તમારું વિશ્વાસપણું વાદળો સુધી પહોંચે છે.
ગીતશાસ્ત્ર 103:17
પણ યહોવાની કૃપા તેમના ભકતો પર અનાદિકાળથી તે અનંતકાળસુધી છે. અને તે તેનું ન્યાયીપણું તેના બીજા વંશજોને સર્વદા બતાવવાનું ચાલુ રાખશે.
હિબ્રૂઓને પત્ર 6:18
પેલી બે વસ્તુ કદી બદલાતી નથી. એક તો દેવ કઈક કહે છે ત્યારે તે કદી અસત્ય હોતું નથી અને જ્યારે તે સમ લે છે ત્યારે તે જૂઠા હોઈ શકે નહિ.આ બે બાબતો આપણને દિલાસો આપે છે કે આશાને વળગી રહેવા દેવ પાસે આશ્રય માટે આવનારને સલામતી આશ્રય અને સામથ્યૅ મળે છે.
એફેસીઓને પત્ર 1:6
તેની અદભુત કૃપાને કારણે દેવનો મહિમા થયો. દેવે તેની આ કૃપા આપણને મુક્ત રીતે અને ઊદારતાથી આપી. આપણને આ કૃપા તેણે ખ્રિસ્તમાં આપી, એ ખ્રિસ્ત કે જેને તે ચાહે છે.
લૂક 1:50
જે લોકો તેની સ્તુતિ કરે છે તેના ઉપર દેવ હંમેશા તેની દયા દર્શાવે છે.
માથ્થી 24:35
આખી દુનિયા, પૃથ્વી અને આકાશનો નાશ થશે, પણ મેં તમને જે શબ્દો કહ્યાં છે તેનો કદી વિનાશ નહિ થાય!
ગીતશાસ્ત્ર 146:6
યહોવાએ પૃથ્વી તથા આકાશો, સમુદ્રો તથા તેમાંના સર્વસ્વનું સર્જન કર્યુ છે, તે પોતાના પ્રત્યેક વચનનુઁ પાલન કરે છે.
ગીતશાસ્ત્ર 119:89
હે યહોવા, તમારું વચન આકાશમાં સદાકાળ સ્થિર છે.
ગીતશાસ્ત્ર 89:37
તેમનું શાસન મારા વિશ્વાસુ સાક્ષી ચંદ્રની જેમ અચળ રહેશે.”
ગીતશાસ્ત્ર 89:5
પણ, હે યહોવા, તમારા ચમત્કારોની સ્તુતિ આકાશો કરશે, અને સંતોની મંડળી તમારી વિશ્વસનીયતા વિષે ગાશે.
ગીતશાસ્ત્ર 42:1
હરણ જેમ પાણીના ઝરણાં માટે તલપે છે, તેમ હે યહોવા, હું તમારા માટે તલપું છું.
ન હેમ્યા 9:31
છતાં પણ તું મહાન દયાળુ દેવ હોવાથી તે લોકોનો છેક અંત આણ્યો નહિ. કે તેઓનો ત્યાગ કર્યો નહિ, કારણકે તું કૃપાળુ તથા દયા કરનારો દેવ છે.
ન હેમ્યા 9:17
તેઓ સમક્ષ તેં જે ચમત્કારો કર્યા હતા, તે ભૂલી જઇને તેમણે તારૂં કહ્યું કરવાની ના પાડી. તેઓ અક્કડ થઇ ગયાં અને તેમણે મિસર જઇ ફરી ગુલામી સ્વીકારવાનો વિચાર સુદ્ધાં કર્યો. પણ તું તો ક્ષમાશીલ, દયાળુ અને પ્રેમાળ દેવ છે; તું ઝટ ક્રોધ કરતો નથી. તારી કરૂણાનો પાર નથી; તેથી તેં તેમનો ત્યાગ ન કર્યો.
ન હેમ્યા 1:5
મેં કહ્યું:“હે યહોવા આકાશના દેવ, મહાન અને ભયાવહ દેવ! જે પોતાના કરારને પાળે છે! તે પોતાના કરારને જે તેને ચાહે છે અને જે તેની આજ્ઞાનું પાલન કરે છે તેની સાથે વફાદારી પૂર્વક પાળે છે.
ગણના 23:19
દેવ તે કાંઈ મનુષ્ય નથી કે જૂઠું બોલે, વળી તે કંઈ માંણસ નથી કે પોતાના વિચાર બદલે. તે તો જે બોલે તે પાળે, ને જે કહે તે પ્રમાંણે કરે.