Psalm 48:3 in Gujarati

Gujarati Gujarati Bible Psalm Psalm 48 Psalm 48:3

Psalm 48:3
તે નગરના મહેલોમાં દેવ આશ્રયની જગા તરીકે ઓળખાય છે.

Psalm 48:2Psalm 48Psalm 48:4

Psalm 48:3 in Other Translations

King James Version (KJV)
God is known in her palaces for a refuge.

American Standard Version (ASV)
God hath made himself known in her palaces for a refuge.

Bible in Basic English (BBE)
In its buildings God is seen to be a high tower.

Darby English Bible (DBY)
God is known in her palaces as a high fortress.

Webster's Bible (WBT)
Beautiful for situation, the joy of the whole earth, is mount Zion, on the sides of the north, the city of the great King.

World English Bible (WEB)
God has shown himself in her citadels as a refuge.

Young's Literal Translation (YLT)
God in her high places is known for a tower.

God
אֱלֹהִ֥יםʾĕlōhîmay-loh-HEEM
is
known
בְּאַרְמְנוֹתֶ֗יהָbĕʾarmĕnôtêhābeh-ar-meh-noh-TAY-ha
in
her
palaces
נוֹדַ֥עnôdaʿnoh-DA
for
a
refuge.
לְמִשְׂגָּֽב׃lĕmiśgābleh-mees-ɡAHV

Cross Reference

2 કાળવ્રત્તાંત 14:9
કૂશ દેશનો સેનાપતિ ઝેરાહ 10,00,000 સૈનિકો અને 300 રથનું સૈન્ય લઇને આસા સામે યુદ્ધ કરવા આવ્યો અને તે મારેશાહ સુધી આવી પહોંચ્યો.

ગીતશાસ્ત્ર 46:7
આપણી સાથે આકાશી સૈન્યોના અધિકારી યહોવા છે; આપણો આશ્રય યાકૂબનાં દેવ આપણી રક્ષા કરે છે.

યશાયા 4:5
યહોવા સિયોનના પર્વતને અને ત્યાં ભેગા થયેલા લોકો ને દિવસ દરમ્યાન વાદળ દ્વારા અને રાત દરમ્યાન જ્યોતિ અને ધુમાડાથી ભરી દેશે.

ઝખાર્યા 2:4
બીજા દૂતે કહ્યું, “દોડતો જઇને પેલા જુવાનને કહે કે,‘યરૂશાલેમમાં માણસો અને ઢોરોની એટલી વસ્તી હશે કે તેની ફરતે કોટ નહિ બાંધી શકાય.’

2 કાળવ્રત્તાંત 12:7
યહોવાએ જ્યારે જોયું કે એ લોકો શરણે થઇ ગયા છે, ત્યારે તેણે ફરી શમાયાને પોતાની વાણી સંભળાવી કે, “એ લોકો શરણે થઇ ગયા છે એટલે હું એમનો નાશ નહિ કરું; હું એમને થોડીવારમાં રાહત આપીશ, હું મારો રોષ શીશાક મારફતે યરૂશાલેમ પર નહિ ઉતારું.

2 કાળવ્રત્તાંત 20:1
કેટલાક સમય પછી એવું બન્યું કે, મોઆબીઓ અને આમ્મોનીઓએ કેટલાંક મેઉનીઓ સાથે મળીને યહૂદા પર આક્રમણ કર્યુ.

ગીતશાસ્ત્ર 76:1
યહૂદિયામાં દેવ પ્રગટ થયેલો છે, ઇસ્રાએલમાં તેમના નામનો ઊંચો આદર છે.

ગીતશાસ્ત્ર 125:1
જેઓ યહોવામાં વિશ્વાસ કરે છેં, સિયોન પર્વત જેવો અચળ છે, તેઓને કદી હલાવામાં આવશે નહિ તેઓ સદાકાળ ટકી રહેશે.

યશાયા 37:33
એટલે, આશ્શૂરના રાજાના સંબંધમાં યહોવાની વાણી આ મુજબ છે:“તે આ શહેરમાં પ્રવેશ નહિ કરે; તેમ તે એની સામે બાણ પણ નહિ છોડે, ઢાલ લઇને એની સામે નહિ આવે, તેમ એની સામે મોરચો પણ નહિ માંડે,