Psalm 46:8 in Gujarati

Gujarati Gujarati Bible Psalm Psalm 46 Psalm 46:8

Psalm 46:8
આવો અને યહોવાના પરાક્રમો જુઓ. તેમણે કરેલાં પ્રભાવશાળી કાર્યો જુઓ.

Psalm 46:7Psalm 46Psalm 46:9

Psalm 46:8 in Other Translations

King James Version (KJV)
Come, behold the works of the LORD, what desolations he hath made in the earth.

American Standard Version (ASV)
Come, behold the works of Jehovah, What desolations he hath made in the earth.

Bible in Basic English (BBE)
Come, see the works of the Lord, the destruction which he has made in the earth.

Darby English Bible (DBY)
Come, behold the works of Jehovah, what desolations he hath made in the earth:

Webster's Bible (WBT)
The LORD of hosts is with us; the God of Jacob is our refuge. Selah.

World English Bible (WEB)
Come, see Yahweh's works, What desolations he has made in the earth.

Young's Literal Translation (YLT)
Come ye, see the works of Jehovah, Who hath done astonishing things in the earth,

Come,
לְֽכוּlĕkûleh-HOO
behold
חֲ֭זוּḥăzûHUH-zoo
the
works
מִפְעֲל֣וֹתmipʿălôtmeef-uh-LOTE
of
the
Lord,
יְהוָ֑הyĕhwâyeh-VA
what
אֲשֶׁרʾăšeruh-SHER
desolations
שָׂ֖םśāmsahm
he
hath
made
שַׁמּ֣וֹתšammôtSHA-mote
in
the
earth.
בָּאָֽרֶץ׃bāʾāreṣba-AH-rets

Cross Reference

ગીતશાસ્ત્ર 66:5
આવો, અને દેવના મહાન કૃત્યો નિહાળો; કેવાં આશ્ચર્યકારક કાર્યો તેમણે લોકો માટે કર્યા છે!

યશાયા 61:4
“પ્રાચીન ખંડેરોનો તેઓ જીણોર્દ્ધાર કરશે, અગાઉ ભોંયભેગા થઇ ગયેલાં મકાનોને ફરી ઊભા કરશે, પેઢીઓથી ઉજ્જડ પડી રહેલાં નગરોને નવેસરથી બાંધશે.

યશાયા 34:2
કારણ કે યહોવા સર્વ પ્રજાઓ અને તેમની સેનાઓ પર રોષે ભરાયો છે, અને તેણે તેમનો સંપૂર્ણ નાશ કરવાનો નિર્ધાર કર્યો છે.

યશાયા 24:1
જુઓ! યહોવા પૃથ્વીનો નાશ કરી નાખશે; તે તેનો વિનાશ કરીને તેને રસકસ વગરની બનાવશે. તે પૃથ્વીના પડને ઉપરતળે કરી નાખે છે અને તેના પર વસતા સર્વજનને વેરવિખેર કરી નાખે છે.

ગીતશાસ્ત્ર 111:2
યહોવાના કાર્યો મહાન છે; લોકોને જે સારી વસ્તુઓ જોઇએ છે જે દેવ પાસેથી આવે છે.

ગીતશાસ્ત્ર 92:4
હે યહોવા, તમે તમારા કૃત્યોથી મને આનંદ પમાડ્યો છે; હું તમારા હાથે થયેલાં કામને લીધે હર્ષનાદ કરીશ.

2 કાળવ્રત્તાંત 20:23
આમ્મોન અને મોઆબના સૈન્યોએ સેઇર પર્વતના સૈન્યની વિરૂદ્ધ લડીને તેનો સંપૂર્ણ નાશ કર્યો, તેમ કર્યા પછી તેઓ માંહેમાંહે યુદ્ધ કરીને એકબીજાનો સંહાર કરવા લાગ્યાં.

યહોશુઆ 11:20
કારણકે યહોવાએ શત્રુઓના મન કઠોર બનાવી નાખ્યા હતાં જેઓ ઇસ્રાએલ સામે લડવા કૃતનિશ્ચય હતા, જેથી યહોવાએ મૂસાને જણાવ્યા મુજબ તેઓ નિર્દયી રીતે માંર્યા જાય.

ગણના 23:23
ઇસ્રાએલી પ્રજા વિરુદ્ધ કોઈ જંતરમંતર ચાલે તેમ નથી. કોઈ પણ કામણટૂમણ સફળ થાય તેમ નથી. ઇસ્રાએલ વિષે લોકો કહેશે; ‘જુઓ તો ખરા દેવે તેઓને માંટે કેવાં અદભૂત કાર્યો કર્યા છે!’

નિર્ગમન 14:30
આ રીતે તે દિવસે યહોવાએ ઇસ્રાએલીઓને મિસરીઓના હાથમાંથી બચાવી લીધા. અને ઇસ્રાએલીઓએ મિસરીઓને સમુદ્ર કિનારે મૃત હાલતમાં પડેલા જોયા.

નિર્ગમન 12:30
ફારુન અને તેના બધાં જ અમલદારો તથા બધા મિસરવાસીઓ મધરાતે જાગી ઊઠયા. સમગ્ર મિસરમાં ભયંકર આકંદ હતો. કારણ કે જેના ઘરમાં કોઈ પ્રથમજનિત પુત્રનું મરણ ન થયું હોય, એવું કોઈ ઘર મિસરમાં નહોતું.

નિર્ગમન 10:7
ફારુનના અમલદારોએ તેને કહ્યું, “અમે ક્યાં સુધી આ લોકોની જાળમાં ફસાએલા રહીશું? એ લોકોને એમના દેવ યહોવાની ઉપાસના કરવા જવા દો. તમે એમને જવા નહિ દો તો, તમને ખબર પડે તે પહેલા, મિસરનો વિનાશ થઈ જશે!”