Psalm 18:4 in Gujarati

Gujarati Gujarati Bible Psalm Psalm 18 Psalm 18:4

Psalm 18:4
મને મૃત્યુનાં બંધનોએ ઘેરી લીધો છે, અને દુષ્ટતાનાં મોજાં મારા પર ફરી વળ્યાં છે.

Psalm 18:3Psalm 18Psalm 18:5

Psalm 18:4 in Other Translations

King James Version (KJV)
The sorrows of death compassed me, and the floods of ungodly men made me afraid.

American Standard Version (ASV)
The cords of death compassed me, And the floods of ungodliness made me afraid.

Bible in Basic English (BBE)
The cords of death were round me, and the seas of evil put me in fear.

Darby English Bible (DBY)
The bands of death encompassed me, and torrents of Belial made me afraid.

Webster's Bible (WBT)
I will call upon the LORD, who is worthy to be praised: so shall I be saved from my enemies.

World English Bible (WEB)
The cords of death surrounded me. The floods of ungodliness made me afraid.

Young's Literal Translation (YLT)
Compassed me have cords of death, And streams of the worthless make me afraid.

The
sorrows
אֲפָפ֥וּנִיʾăpāpûnîuh-fa-FOO-nee
of
death
חֶבְלֵיḥeblêhev-LAY
compassed
מָ֑וֶתmāwetMA-vet
floods
the
and
me,
וְֽנַחֲלֵ֖יwĕnaḥălêveh-na-huh-LAY
of
ungodly
men
בְלִיַּ֣עַלbĕliyyaʿalveh-lee-YA-al
made
me
afraid.
יְבַֽעֲתֽוּנִי׃yĕbaʿătûnîyeh-VA-uh-TOO-nee

Cross Reference

ગીતશાસ્ત્ર 116:3
મરણની જાળમાં હું સપડાઇ ગયો હતો; મને લાગતું હતું જાણે હું શેઓલમાં હોઉં; અને મને સંકટ ને શોક મળ્યાં હતાં.

2 કરિંથીઓને 1:9
ખરેખર, અમને અમારા મનમાં તો એમ જ હતું કે અમે મરી જઈશું. પરંતુ આ બન્યું કે જેથી અમે અમારી જાત પર વિશ્વાસ ન કરીએ પણ જે લોકોને મરણમાંથી ઊઠાડે છે તે દેવ પર વિશ્વાસ કરીએ.

માથ્થી 27:24
પિલાતે જોયું કે લોકોને વિચાર બદલવા માટે તે કંઈ કરી શકે તેમ નથી અને તેણે જોયું કે લોકો બેચેન થઈ રહ્યા હતા. તેથી પિલાતે થોડું પાણી લઈને હાથ ધોયા. જેથી તે બધા લોકો જોઈ શકે. પછી પિલાતે કહ્યું, “હું આ માણસના મરણ માટે દોષિત નથી. તમે જ તેમાંના એક છો જે તે કરી રહ્યાં છો!”

માર્ક 14:33
ઈસુએ પિતર, યાકૂબ અને યોહાનને તેની સાથે આવવા કહ્યું પછી ઈસુની વધારે મુશ્કેલીઓની શરુંઆત થઈ અને તે ઘણો ઉદાસ થયો.

માથ્થી 27:39
ઈસુની બાજુમાંથી પસાર થતા લોકો તેની મશ્કરી કરતાં હતા. લોકોએ તેમના માથાં હલાવ્યા.

માથ્થી 26:47
યહૂદાએ લોકોને આ માણસ ઈસુ લાકડીઓ હતી.

યૂના 2:2
તેણે કહ્યું, “મારી વિપત્તિમાં મેં યહોવાને બોલાવ્યા અને તેમણે મને પ્રત્યુત્તર આપ્યો; મૃત્યુની ઊંડી ખીણમાં મેં મદદ માટે રૂદન કર્યુ અને તમે મને સાંભળ્યો.

યશાયા 53:3
લોકોએ તેની અવગણના કરી અને તેનો નકાર કર્યો. તે દુ:ખી અને વેદના પામેલો માણસ હતો. તે આપણી પાસે આવ્યો ત્યારે આપણે તેની તરફ પીઠ ફેરવી દીધી અને આપણું મુખ અવળું ફેરવી લીધું. તે ધિક્કારાયેલો હતો અને આપણે તેની ચિંતા કરી નહિ.

યશાયા 13:8
તેઓ દુ:ખ અને વેદના અનુભવશે, પ્રસવવેદના ભોગવતી સ્ત્રી જેમ તેઓ કષ્ટ પામશે; તેઓ ગભરાઇ જશે અને ડરથી એકબીજા સામે અનિમેષ ષ્ટિથી જોયા કરશે.

ગીતશાસ્ત્ર 124:4
ત્યારે પાણીની રેલમાં અમે તણાઇ ગયા હોત; અને પાણીએ અમને ડૂબાડી દીધા હોત.

ગીતશાસ્ત્ર 22:16
કારણ, મારી આસપાસ કૂતરાં ફરી વળ્યા છે; અને મને દુષ્ટોની ટોળીએ ઘેરી લીધો છે અને તેઓએ મારા હાથપગ વીંધી નાખ્યા છે.

ગીતશાસ્ત્ર 22:12
ઘણા ભયંકર શત્રુઓએ મને ઘેરી લીધો છે. બાશાનના આખલા, મારી ચારેબાજુએ ફરી વળ્યા છે.

2 શમએલ 22:5
માંરા ઉપર મોતનાં મોજાં ચારેબાજુથી ફરી વળ્યાં હતાં, અને તે પૂરે મને બીવડાળ્યો અને મને મોતના સ્થળે ઘસડી રહ્યું હતું.

પ્રેરિતોનાં ક્રત્યો 21:30
યરૂશાલેમના બધા જ લોકોમાં ખળભળાટ મચી ગયો. તેઓ બધા દોડ્યા અને પાઉલને પકડ્યો. તેઓએ તેને મંદિરના પવિત્ર સ્થળની બહાર કાઢ્યો. મંદિરના દરવાજા તરત જ બંધ કરવામાં આવ્યા.

માથ્થી 26:55
પછી ઈસુએ બધા લોકોને કહ્યું, “તમે તલવારો અને લાકડીઓ લઈને હું અપરાધી હોઉં તે રીતે મને પકડવા આવ્યો છો? હું હંમેશા મંદિરમાં બેસીને બોધ આપતો હતો. તમે ત્યાં મને પકડ્યો નહિ.

માથ્થી 26:38
ત્યારે તે તેઓને કહે છે, “મારું હૃદય દુ:ખથી ભાંગી પડે છે. મારી સાથે અહીં જાગતા રહો અને રાહ જુઓ.”