Psalm 143:8 in Gujarati

Gujarati Gujarati Bible Psalm Psalm 143 Psalm 143:8

Psalm 143:8
મને પ્રભાતમાં તમારી કૃપા અનુભવવા દો; કારણકે, હું તમારા પર ભરોસો રાખું છું. જે માગેર્ મારે ચાલવું જોઇએ તે મને બતાવો, કારણકે, હું મારું જીવન તમારા હાથોમાં મૂકું છું.

Psalm 143:7Psalm 143Psalm 143:9

Psalm 143:8 in Other Translations

King James Version (KJV)
Cause me to hear thy lovingkindness in the morning; for in thee do I trust: cause me to know the way wherein I should walk; for I lift up my soul unto thee.

American Standard Version (ASV)
Cause me to hear thy lovingkindness in the morning; For in thee do I trust: Cause me to know the way wherein I should walk; For I lift up my soul unto thee.

Bible in Basic English (BBE)
Let the story of your mercy come to me in the morning, for my hope is in you: give me knowledge of the way in which I am to go; for my soul is lifted up to you.

Darby English Bible (DBY)
Cause me to hear thy loving-kindness in the morning, for in thee do I confide; make me to know the way wherein I should walk, for unto thee do I lift up my soul.

World English Bible (WEB)
Cause me to hear your loving kindness in the morning, For I trust in you. Cause me to know the way in which I should walk, For I lift up my soul to you.

Young's Literal Translation (YLT)
Cause me to hear in the morning Thy kindness, For in Thee I have trusted, Cause me to know the way that I go, For unto Thee I have lifted up my soul.

Cause
me
to
hear
הַשְׁמִ֘יעֵ֤נִיhašmîʿēnîhahsh-MEE-A-nee
thy
lovingkindness
בַבֹּ֨קֶר׀babbōqerva-BOH-ker
morning;
the
in
חַסְדֶּךָ֮ḥasdekāhahs-deh-HA
for
כִּֽיkee
in
thee
do
I
trust:
בְךָ֪bĕkāveh-HA
know
to
me
cause
בָ֫טָ֥חְתִּיbāṭāḥĕttîVA-TA-heh-tee
the
way
הוֹדִיעֵ֗נִיhôdîʿēnîhoh-dee-A-nee
wherein
דֶּֽרֶךְderekDEH-rek
I
should
walk;
ז֥וּzoo
for
אֵלֵ֑ךְʾēlēkay-LAKE
I
lift
up
כִּֽיkee
my
soul
אֵ֝לֶיךָʾēlêkāA-lay-ha
unto
נָשָׂ֥אתִיnāśāʾtîna-SA-tee
thee.
נַפְשִֽׁי׃napšînahf-SHEE

Cross Reference

ગીતશાસ્ત્ર 46:5
દેવ સ્વયં તે નગરમાં વસે છે. દેવ પરોઢિયે તેની સહાય કરશે, તેથી નગરનું પતન ક્યારેય નહિ થાય.

ગીતશાસ્ત્ર 25:4
હે યહોવા, મને તમારાં માર્ગ બતાવો; તમારા રસ્તા વિષે મને શીખવો.

યશાયા 48:17
ઇસ્રાએલના પરમપવિત્ર દેવ યહોવા, તમારા તારક એમ કહે છે કે,“હું યહોવા તારો દેવ છું, હું તારા હિત માટે તને શીખવું છું, તારે જે માગેર્ જવું જોઇએ તે માગેર્ હું તને લઇ જાઉં છું.

ગીતશાસ્ત્ર 25:1
હે યહોવા, મારી જાતને તને સોપું છું.

ગીતશાસ્ત્ર 27:11
હે યહોવા, મને કહો, હવે મારે શું કરવું? હું શત્રુઓથી ધેરાએલો છું અને તમારી મદદની રાહ જોઉ છું માટે હવે મને તમે સત્કર્મના સરળ માગેર્ દોરી જાઓ.

ગીતશાસ્ત્ર 32:8
યહોવા કહે છે, “જીવનનાં પ્રત્યેક તબક્કે તારે ક્યાં માગેર્ ચાલવું તે હું તને બતાવીશ, હું તારો સતત ખ્યાલ રાખીને હું તને હંમેશા સાચો બોધ આપીશ.

ગીતશાસ્ત્ર 86:4
હે યહોવા, તમારા સેવકને આનંદ આપો; હે પ્રભુ, હું મારું જીવન તારા હાથમાં સોંપુ છું.

યશાયા 30:21
જ્યારે તમે આડાઅવળા જશો કે તરત જ પાછળથી એવી વાણી તમને સંભળાશે કે, “આ રહ્યો તમારો માર્ગ, તેના પર તમે ચાલો.”

નીતિવચનો 3:5
તારા પૂર્ણ હૃદયથી યહોવા ઉપર ભરોસો રાખ. અને તારી પોતાની સમજણ પર આધાર રાખીશ નહિ.

ગીતશાસ્ત્ર 143:10
મને તમારી ઇચ્છા પ્રમાણે વર્તવાનું શીખવો; કારણકે તમે મારા દેવ છો; તમારો ઉત્તમ આત્મા મને સત્યને માગેર્ દોરી જાઓ.

ગીતશાસ્ત્ર 90:14
પ્રત્યેક સવારે અમને તમારી કૃપાથી ભરી દો. જેથી અમે અમારા સર્વ દિવસો સુખ અને આનંદમાં વિતાવીએ.

ગીતશાસ્ત્ર 42:8
અને છતાં યહોવા મારા માટે તેમનો સાચો પ્રેમ પ્રતિદિન દર્શાવે છે. અને રોજ રાત્રે હું તેમના સ્તુતિગીત ગાઉં છું , એટલે મારા જીવનદાતા દેવની પ્રાર્થના કરું છું.

ગીતશાસ્ત્ર 30:5
તેમનો કોપ તો કેવળ ક્ષણિક છે, પણ તેમની કૃપા “જીવન”ભર માટે છે. રૂદન ભલે આખી રાત રહે, પણ સવારમાં હર્ષાનંદ થાય છે.

ગીતશાસ્ત્ર 5:8
હે યહોવા, તમારા ન્યાયી અને સાચા માગેર્ મને ચલાવો. કારણ કે મારા દુશ્મનો મારા દરેક પગલાં પર નજર રાખે છે; મને સમજાવો, મારે શું કરવું અને ક્યાં જવું.

ગીતશાસ્ત્ર 59:16
પણ હું તો તમારા સાર્મથ્યનું ગીત ગાઇશ, સવારમાં હું તમારી કૃપા વિષે ગાઇશ, કારણ તમે મારા મજબૂત ગઢ છો; અને સંકટના સમયે સુરક્ષિત સ્થળ છો.

ગીતશાસ્ત્ર 119:34
કરણથી તેને માનીશ.

ગીતશાસ્ત્ર 119:73
તમે તમારા હાથેથી જ મને ઘડ્યો છે અને બનાવ્યો છે; તમારી આજ્ઞાઓ શીખવો; અને તેનું પાલન કરવાની સમજ આપો.

યર્મિયાનો વિલાપ 3:41
આપણે બે હાથ જોડીને સાચા હૃદયથી. સ્વર્ગમાં વસતા દેવને પ્રાર્થના કરીએ.

હોશિયા 6:3
ચાલો આપણે જ્ઞાન પ્રાપ્ત કરીએ, યહોવાનું જ્ઞાન પ્રાપ્ત કરવાને ખંતથી મહેનત કરીએ; તે આપણને ઉગતા સૂરજની જેમ ચોક્કસ પ્રાપ્ત થશે. વસંતઋતુંમાં પૃથ્વીને લીલીછમ કરનાર છેલ્લા વરસાદની જેમ, તે આવશે.

ઊત્પત્તિ 32:24
યાકૂબ નદીને પાર કરનાર છેલ્લો માંણસ હતો. પરંતુ પાર કરતા પહેલાં જયારે તે એકલો હતો ત્યારે એક માંણસ આવ્યો અને તેની સાથે કુસ્તી કર્યા કરી. જયાં સુધી સૂરજ ના ઊંગ્યો ત્યાં સુધી તે વ્યકિએ યાકૂબ સાથે કુસ્તી કર્યા કરી.