Psalm 119:6
પછી જ્યારે હું તમારી બધી આજ્ઞાઓ અભ્યાસ કરીશ હું ક્યારેય શરમિંદો નહિં થાઉં.
Psalm 119:6 in Other Translations
King James Version (KJV)
Then shall I not be ashamed, when I have respect unto all thy commandments.
American Standard Version (ASV)
Then shall I not be put to shame, When I have respect unto all thy commandments.
Bible in Basic English (BBE)
Then I would not be put to shame, as long as I have respect for all your teaching.
Darby English Bible (DBY)
Then shall I not be ashamed, when I have respect unto all thy commandments.
World English Bible (WEB)
Then I wouldn't be disappointed, When I consider all of your commandments.
Young's Literal Translation (YLT)
Then I am not ashamed In my looking unto all Thy commands.
| Then | אָ֥ז | ʾāz | az |
| shall I not | לֹא | lōʾ | loh |
| be ashamed, | אֵב֑וֹשׁ | ʾēbôš | ay-VOHSH |
| respect have I when | בְּ֝הַבִּיטִ֗י | bĕhabbîṭî | BEH-ha-bee-TEE |
| unto | אֶל | ʾel | el |
| all | כָּל | kāl | kahl |
| thy commandments. | מִצְוֹתֶֽיךָ׃ | miṣwōtêkā | mee-ts-oh-TAY-ha |
Cross Reference
અયૂબ 22:26
તો સર્વસમર્થ દેવ તારો પરમ આનંદ બની જશે. અને તું દેવ સામે નજર મેળવીશ.
ગીતશાસ્ત્ર 119:80
તમારા નિયમોથી આધીનતામાં મારું હૃદય નિદોર્ષ શુદ્ધ રહો; તમારી દરેક ઇચ્છાને ચાહવામાં મારી સહાય કરો; જેથી મારે પોતાના વિષે લજવાવું ન પડે.
1 યોહાનનો પત્ર 2:28
હા, મારાં બાળકો, તેનામાં જીવો. જો આપણે આ કરીશુ, તો આપણે ખ્રિસ્ત ઈસુ જ્યારે પાછો આવવાનો છે તે દિવસે નિર્ભય બનીશું જ્યારે તે આવે ત્યારે આપણે છુપાઈ જવાની કે શરમાઈ જવાની જરુંર નથી.
ગીતશાસ્ત્ર 119:31
હું વળગી રહ્યો છું તમારી આજ્ઞાઓને; મારે લજ્જિત થવું પડે એવું થવા ન દેશો.
ગીતશાસ્ત્ર 119:128
તમારા શાસનો પ્રમાણે હું મારી સવેર્ વર્તણૂંક યથાર્થ રાખું છું ; અને હું દરેક જૂઠા માર્ગને ધિક્કારું છું.
દારિયેલ 12:2
જેઓ ધરતીની ધૂળમાં પોઢી ગયા છે તેઓમાંના ઘણા બેઠા થશે, કેટલાકને શાશ્વત જીવન મળશે અને કેટલાકને અનંતકાળ સુધી શરમ અને તિરસ્કારના ભોગ બનવું પડશે.
યોહાન 15:14
હું તમને જે કહું તે જો તમે કરો તો તમે મારા મિત્રો છો.
યાકૂબનો 2:10
કોઈ વ્યક્તિ આખા નિયમશાસ્ત્રનું પાલન કરે, પણ જો એક આજ્ઞાનો ભંગ કરે, તો તે નિયમની બધી જ આજ્ઞાઓનો ભંગ કરનાર જેટલો જ ગુનેગાર ઠરે છે.
1 યોહાનનો પત્ર 3:20
શા માટે? કારણ કે દેવ આપણા હ્રદય કરતાં મહાન છે. તે દેવ બધુંજ જાણે છે.