Psalm 1:5 in Gujarati

Gujarati Gujarati Bible Psalm Psalm 1 Psalm 1:5

Psalm 1:5
તેથી દુષ્ટો ન્યાયાસન આગળ ટકશે નહિ; ન્યાયીઓની સભામાં પાપીઓ ઊભા રહી શકશે નહિ.

Psalm 1:4Psalm 1Psalm 1:6

Psalm 1:5 in Other Translations

King James Version (KJV)
Therefore the ungodly shall not stand in the judgment, nor sinners in the congregation of the righteous.

American Standard Version (ASV)
Therefore the wicked shall not stand in the judgment, Nor sinners in the congregation of the righteous.

Bible in Basic English (BBE)
For this cause there will be no mercy for sinners when they are judged, and the evil-doers will have no place among the upright,

Darby English Bible (DBY)
Therefore the wicked shall not stand in the judgment, nor sinners in the assembly of the righteous.

Webster's Bible (WBT)
Therefore the ungodly shall not stand in the judgment, nor sinners in the congregation of the righteous.

World English Bible (WEB)
Therefore the wicked shall not stand in the judgment, Nor sinners in the congregation of the righteous.

Young's Literal Translation (YLT)
Therefore the wicked rise not in judgment, Nor sinners in the company of the righteous,

Therefore
עַלʿalal

כֵּ֤ן׀kēnkane
the
ungodly
לֹאlōʾloh
shall
not
יָקֻ֣מוּyāqumûya-KOO-moo
stand
רְ֭שָׁעִיםrĕšāʿîmREH-sha-eem
judgment,
the
in
בַּמִּשְׁפָּ֑טbammišpāṭba-meesh-PAHT
nor
sinners
וְ֝חַטָּאִ֗יםwĕḥaṭṭāʾîmVEH-ha-ta-EEM
in
the
congregation
בַּעֲדַ֥תbaʿădatba-uh-DAHT
of
the
righteous.
צַדִּיקִֽים׃ṣaddîqîmtsa-dee-KEEM

Cross Reference

ગીતશાસ્ત્ર 5:5
તમે ઉદ્ધત લોકોનો અસ્વીકાર કરો છો, અને અનિષ્ટ કરનારાને ધિક્કારો છો.

માલાખી 3:18
ત્યારે તમે ફરસાં અને સજ્જન અને દુર્જન વચ્ચેનો તથા યહોવાની સેવા કરનાર અને સેવા ન કરનાર વચ્ચેનો ભેદ સમજાશે.”

લૂક 21:36
તેથી હર વખત તૈયાર રહો. અને પ્રાર્થના કરો કે આ બધું જે થવાનું છે તેમાંથી તમારી જાતને સુરક્ષિત રીતે પસાર થવા તથા માણસના દીકરા સમક્ષ ઊભા રહેવાને તમે પ્રબળ થાઓ.”

માથ્થી 25:46
“પછી તે દુષ્ટ માણસો ત્યાંથી ચાલ્યા જશે અને તેઓને સદાને માટે સજા થશે. અને પછી સારા લોકો અનંતજીવનમાં જતા રહેશે.”

માથ્થી 25:41
“પછી રાજા તેની ડાબી બાજુ બેઠેલા માણસોને કહેશે. મારી પાસેથી જે અગ્નિ સદાને માટે સળગે છે ત્યાં ચાલ્યા જાઓ. તમે શ્રાપિત છો, શેતાન તથા તેના દૂતો માટે જે સર્વકાલિક અગ્નિ તૈયાર કરેલો છે તેમાં પડો અને,

માથ્થી 25:32
વિશ્વના બધાજ લોકો માણસના દીકરાની આગળ ભેગા થશે. માણસનો દીકરો પછી બધાજ લોકોને બે ભાગમાં વહેંચી નાખશે. જેમ ઘેટાંપાળક ઘેંટા બકરાંને જુદા પાડે છે.

યહૂદાનો પત્ર 1:15
પ્રભુ પ્રત્યેક વ્યક્તિનો ન્યાય કરશે. પ્રભુ બધા લોકોનો ન્યાય કરવા અને જે લોકો દેવની વિરૂદ્ધ છે તેઓને શિક્ષા કરવા આવે છે. તે આ લોકોને દેવની વિરુંદ્ધ તેઓએ કરેલાં દુષ્ટ કાર્યો માટે શિક્ષા કરશે. અને દેવ આ પાપીઓ જે દેવની વિરુંદ્ધ છે તેઓને શિક્ષા કરશે. તે તેઓને તેમણે દેવની વિરૂદ્ધ કહેલાં બધાં સખત ટીકાત્મક વચનો માટે શિક્ષા કરશે.”

માથ્થી 13:49
સૃષ્ટિના અંત સમયે પણ આવું જ થશે. દૂતો આવીને દુષ્ટ માણસોને સારા માણસોથી જુદા પાડશે.

ગીતશાસ્ત્ર 26:9
પાપીઓની સાથે મારો સર્વનાશ કરશો નહિ. માણસોની સાથે મને મારી નાખશો નહિ.

ગીતશાસ્ત્ર 9:16
યહોવાએ ન્યાયી ચુકાદાઓ આપીને, પોતાની ઓળખાણ આપી છે અને દુષ્ટો પોતાનીજ પ્રપંચી જાળમાં ફસાઇ ગયા છે.

ગીતશાસ્ત્ર 9:7
પરંતુ યહોવા સદાકાળ રાજા તરીકે બિરાજે છે; અને તેમની રાજગાદી સદા ન્યાય કરવાં સ્થાયી છે.

ગીતશાસ્ત્ર 24:3
યહોવાના પર્વત પર કોણ ચઢી શકશે? તેનાં પવિત્રસ્થાનમાં કોણ ઊભો રહી શકશે?