Proverbs 7:14
આજે રાત્રે મારે મારા શાંત્યાર્પણો ખાવા પડશે, આજે મેં પ્રતિજ્ઞા લીધી છે; આજે મેં મારા વચનો પૂર્ણ કર્યા છે.
Proverbs 7:14 in Other Translations
King James Version (KJV)
I have peace offerings with me; this day have I payed my vows.
American Standard Version (ASV)
Sacrifices of peace-offerings are with me; This day have I paid my vows.
Bible in Basic English (BBE)
I have a feast of peace-offerings, for today my oaths have been effected.
Darby English Bible (DBY)
I have peace-offerings with me; this day have I paid my vows:
World English Bible (WEB)
"Sacrifices of peace-offerings are with me. This day I have paid my vows.
Young's Literal Translation (YLT)
`Sacrifices of peace-offerings `are' by me, To-day I have completed my vows.
| I have peace | זִבְחֵ֣י | zibḥê | zeev-HAY |
| offerings | שְׁלָמִ֣ים | šĕlāmîm | sheh-la-MEEM |
| with | עָלָ֑י | ʿālāy | ah-LAI |
| day this me; | הַ֝יּ֗וֹם | hayyôm | HA-yome |
| have I payed | שִׁלַּ֥מְתִּי | šillamtî | shee-LAHM-tee |
| my vows. | נְדָרָֽי׃ | nĕdārāy | neh-da-RAI |
Cross Reference
લેવીય 7:11
“યહોવાને ચઢાવવામાં આવતા શાંત્યર્પણો યજ્ઞો માંટે આ પ્રમાંણેના નિયમ છે.
લેવીય 7:15
જે દિવસે એ અર્પણ ધરાવેલ હોય તે જ દિવસે એનું માંસ જમી લેવું. એમાંથી કશુંય બીજા દિવસે જમવા માંટે રાખવું નહિ.
પુનર્નિયમ 12:6
ત્યાં જ તમાંરે તમાંરાં બધાં દહનાર્પણો અને અન્ય અર્પણો જે વેદી પર અર્પિત કરવામાં આવશે, કૃષિ ઉપજનો દશમો ભાગ, કૃષિ ઉપજના અન્ય અર્પણો, તમાંરી પ્રતિજ્ઞા પૂર્ણ કરવા માંટેનાં ખાસ અર્પણો, તમાંરી ખાસ ભેટો અને તમાંરાં ઘેટા, બકરાંના તથા ઢોરઢાંખરના પ્રથમજનિતો લાવવાં.
2 શમએલ 15:7
ચાર વર્ષ પછીઆબ્શાલોમે રાજાને કહ્યું, “ઓ ધણી, મેં યહોવા આગળ એક પ્રતિજ્ઞા લીધી છે, તેથી મને હેબ્રોન જવા પરવાનગી આપો. માંરે માંરી પ્રતિજ્ઞા પૂર્ણ કરવી છે.
1 રાજઓ 21:9
તેણીએ પત્રમાં લખ્યું કે, “ઉપવાસ કરવાનું શરૂ કરો અને નાબોથને બધા લોકોની સામે બેસાડો.
નીતિવચનો 15:8
દુષ્ટના યજ્ઞાર્પણને યહોવા ધિક્કારે છે; પરંતુ પ્રામાણિકની પ્રાર્થનાથી તે પ્રસન્ન થાય છે.
નીતિવચનો 17:1
જે ઘરમાં કજિયા-કંકાસ હોય અને ત્યાં મિજબાની હોય તો તેના કરતાં શાંતિસહિત સૂકો રોટલો મળે તો તે વધારે સારો છે.
નીતિવચનો 21:27
દુષ્ટનો યજ્ઞ યહોવા ધિક્કારે છે, પછી જો ખોટા વિચારોથી યજ્ઞ કરે તો પૂછવું જ શું?
યોહાન 18:28
પછી યહૂદિઓ ઈસુને કાયાફાના મકાનમાંથી રોમન હાકેમના દરબારમાં લઈ જાય છે. તે વહેલી સવારનો સમય હતો. યહૂદિઓ દરબારની અંદર જઈ શક્યા નહિ. તેઓ તેમની જાતને અશુદ્ધબનાવવા ઈચ્છતા નહોતા. કારણ કે તેઓ પાસ્ખાપર્વનું ભોજન ખાવા ઈચ્છતા હતા.