Proverbs 4:12 in Gujarati

Gujarati Gujarati Bible Proverbs Proverbs 4 Proverbs 4:12

Proverbs 4:12
જેથી ચાલતી વખતે તને કોઇ બાધા પડે નહિ અને દોડતી વખતે ઠોકર વાગે નહિ, એનું જીવની જેમ સંભાળ રાખજે.

Proverbs 4:11Proverbs 4Proverbs 4:13

Proverbs 4:12 in Other Translations

King James Version (KJV)
When thou goest, thy steps shall not be straitened; and when thou runnest, thou shalt not stumble.

American Standard Version (ASV)
When thou goest, thy steps shall not be straitened; And if thou runnest, thou shalt not stumble.

Bible in Basic English (BBE)
When you go, your way will not be narrow, and in running you will not have a fall.

Darby English Bible (DBY)
When thou goest, thy steps shall not be straitened; and when thou runnest, thou shalt not stumble.

World English Bible (WEB)
When you go, your steps will not be hampered. When you run, you will not stumble.

Young's Literal Translation (YLT)
In thy walking thy step is not straitened, And if thou runnest, thou stumblest not.

When
thou
goest,
בְּֽ֭לֶכְתְּךָbĕlektĕkāBEH-lek-teh-ha
thy
steps
לֹאlōʾloh
shall
not
יֵצַ֣רyēṣaryay-TSAHR
straitened;
be
צַעֲדֶ֑ךָṣaʿădekātsa-uh-DEH-ha
and
when
וְאִםwĕʾimveh-EEM
thou
runnest,
תָּ֝ר֗וּץtārûṣTA-ROOTS
thou
shalt
not
לֹ֣אlōʾloh
stumble.
תִכָּשֵֽׁל׃tikkāšēltee-ka-SHALE

Cross Reference

નીતિવચનો 3:23
પછી તું તારા માગેર્ સુરક્ષિત જઇ શકીશ અને ઠોકર ખાઇને લથડશે નહિ.

ગીતશાસ્ત્ર 18:36
તમે મને ઝડપથી દોડવામાં મદદ કરી છે, જેથી મારા પગ કદી લપસ્યાં નથી.

2 શમએલ 22:37
યહોવા માંરા પગો અને પગની ઘંૂટીઓને આપ મજબૂત કરો, જેથી હું લથડ્યા વગર ચાલી શકું.

1 યોહાનનો પત્ર 2:10
જે વ્યક્તિ તેના ભાઈને પ્રેમ કરે છે તો તે પ્રકાશમાં જીવે છે, અને તે વ્યક્તિમાં એવું કશું નથી જેથી તે ખોટું કરી શકે.

1 પિતરનો પત્ર 2:8
અવિશ્વાસીઓ માટે, તે છે: “તે એક એવો પથ્થર છે કે જે લોકોને ઠોકર ખવડાવે છે, એ પથ્થર જે લોકોને ઠોકર ખવડાવનાર ખડક થયો છે.” યશાયા 8:14 લોકો ઠોકર ખાય છે કારણ કે તેઓ દેવ જે કહે છે તે વચનોનું પાલન કરતા નથી. તેઓને માટે દેવે આવુજ આયોજન કર્યુ હતું.

રોમનોને પત્ર 9:32
સફળ કેમ ન થયા? કેમ કે તેમણે પોતાનાં કાર્યોના બળના આધારે દેવ સાથે ન્યાયી થવાનો પ્રયત્ન કર્યો. તેઓને દેવમાં વિશ્વાસ ન હતો કે દેવ તેમને ન્યાયી બનાવશે. જે પથ્થર લોકોને પાડી નાંખે છે, તેની ઠોકર ખાઈન તેઓ પડ્યા.

યોહાન 11:9
ઈસુએ ઉત્તર આપ્યો, “ત્યાં દિવસના બાર કલાક પ્રકાશના હોય છે. ખરું ને? જો કોઈ વ્યક્તિ દિવસ દરમ્યાન ચાલે તો પછી તે ઠોકર ખાઈને પડતો નથી. શા માટે? કારણ કે તે આ જગતના પ્રકાશ વડે જોઈ શકે છે.

ચર્મિયા 31:9
હું તેમને પાછા લાવીશ ત્યારે તેઓ રડતાં રડતાં અરજ કરતાં કરતાં આવશે. હું તેમને ઠોકર ન વાગે એવા સપાટ રસ્તે થઇને વહેતાં ઝરણાં આગળ લઇ જઇશ, કારણ કે હું ઇસ્રાએલનો પિતા છું અને એફ્રાઇમ મારો જયેષ્ઠ પુત્ર છે.

નીતિવચનો 6:22
તું જ્યારે જ્યારે ચાલતો હોઇશ ત્યારે એ તને માર્ગ બતાવશે, તું ઊંઘતો હશે ત્યારે એ તારી ચોકી કરશે. અને તું જાગતો હશે ત્યારે એ તારી સાથે વાતચીત કરશે.

નીતિવચનો 4:19
જ્યારે દુષ્ટોનો માર્ગ અંધકારમય છે, જેમાં પોતે શા માટે ઠોકર ખાધી છે તે પણ તેઓ જાણી શકતા નથી.

ગીતશાસ્ત્ર 119:165
તમારા નિયમ પર પ્રેમ રાખનારાઓને અત્યંત શાંતિ મળે છે; તેઓને કોઇ પણ ઠોકર ખવડાવી શકે તેમ નથી.

ગીતશાસ્ત્ર 91:11
કારણ, તું જ્યાં જાય છે ત્યાં દેવ તારું રક્ષણ કરવા માટે તેના દેવદૂતોને આજ્ઞા કરશે.

અયૂબ 18:7
તેનાં મજબૂત પગલાં નબળાં પડી જશે. તેની અનિષ્ટ ઇચ્છાઓ તેને નીચે પાડશે.