Proverbs 24:24 in Gujarati

Gujarati Gujarati Bible Proverbs Proverbs 24 Proverbs 24:24

Proverbs 24:24
ગુનેગારને નિદોર્ષ ઠરાવનારને બધા લોકો શાપ દેશે, પ્રજાઓ તેને ઠપકો આપશે.

Proverbs 24:23Proverbs 24Proverbs 24:25

Proverbs 24:24 in Other Translations

King James Version (KJV)
He that saith unto the wicked, Thou are righteous; him shall the people curse, nations shall abhor him:

American Standard Version (ASV)
He that saith unto the wicked, Thou art righteous; Peoples shall curse him, nations shall abhor him:

Bible in Basic English (BBE)
He who says to the evil-doer, You are upright, will be cursed by peoples and hated by nations.

Darby English Bible (DBY)
He that saith unto the wicked, Thou art righteous, peoples shall curse him, nations shall abhor him;

World English Bible (WEB)
He who says to the wicked, "You are righteous;" Peoples shall curse him, and nations shall abhor him--

Young's Literal Translation (YLT)
Whoso is saying to the wicked, `Thou `art' righteous,' Peoples execrate him -- nations abhor him.

He
that
saith
אֹ֤מֵ֨ר׀ʾōmērOH-MARE
wicked,
the
unto
לְרָשָׁע֮lĕrāšāʿleh-ra-SHA
Thou
צַדִּ֪יקṣaddîqtsa-DEEK
art
righteous;
אָ֥תָּהʾāttâAH-ta
people
the
shall
him
יִקְּבֻ֥הוּyiqqĕbuhûyee-keh-VOO-hoo
curse,
עַמִּ֑יםʿammîmah-MEEM
nations
יִזְעָמ֥וּהוּyizʿāmûhûyeez-ah-MOO-hoo
shall
abhor
לְאֻמִּֽים׃lĕʾummîmleh-oo-MEEM

Cross Reference

નીતિવચનો 17:15
દોષિતને જે નિદોર્ષ ઠરાવે અને નિદોર્ષને જે સજા કરે તે બન્નેને યહોવા ધિક્કારે છે.

નીતિવચનો 11:26
અનાજ સંઘરી રાખનારને લોકો શાપ દે છે, પણ વેચનાર ઉપર આશીર્વાદ વરસાવે છે.

યશાયા 5:23
તે લોકો લાંચ લઇને ગુનેગારને નિદોર્ષ ઠરાવે છે અને નિદોર્ષને ગુનેગાર ઠરાવે છે.

હઝકિયેલ 13:22
“‘હું નીતિમાન લોકો ઉપર દુ:ખ લાવ્યો નહોતો તે છતાં તમે તમારા જૂઠાણાંમાંથી તેમને નિરાશ કર્યા છે. અને તમારા જૂઠા પ્રબોધકો દુષ્ટ લોકોને એટલું પ્રોત્સાહન આપે છે કે તેઓ પોતાનાં ભૂંડાં જીવનથી પાછા ફરતા નથી અને પોતાનાં જીવન બચાવતા નથી.

ચર્મિયા 8:10
હું તેમની પર દુકાળ, તરવાર અને બીમારી મોકલી દઇશ. હું તેમની પર ત્યાં સુધી હુમલો કરીશ જ્યા સુધી તે મરી નહિ જાય, ત્યારે તેઓ આ ભૂમિ પર સદાને માટે નહી રહે. જે મેં તેમને અને તેમના પિતૃઓને આપી હતી.

ચર્મિયા 6:13
“કારણ કે તેઓ બધા સામાન્ય માણસથી માંડીને છેક ઉચ્ચ અધિકારી સુધી સર્વ તેમના લોભ દ્વારા ખોટા લાભો મેળવે છે, અને તેમના પ્રબોધકો અને યાજકો પણ તેવી જ છેતરામણી રીતે વતેર્ છે!

યશાયા 66:24
“અને તેઓ બહાર જશે ત્યારે મારી સામે બળવો કરનારાંના મુડદાં તેઓ જોશે; કારણ કે તેઓનો કીડો કદી મરનાર નથી; તેઓનો અગ્નિ ઓલવાશે નહિ; અને તેઓ સમગ્ર માણસજાતને ધિક્કારપાત્ર થઇ પડશે.” 

યશાયા 5:20
જે લોકો પાપને પુણ્ય અને પુણ્યને પાપ કહે છે. અંધકારને પ્રકાશમાં અને પ્રકાશને અંધકારમાં ફેરવી નાખે છે, કડવાનું મીઠું અને મીઠાનું કડવું કરી નાખે છે તેઓને અફસોસ!

નીતિવચનો 30:10
નોકરની ખરાબ વાતો જે ખોટી છે તે તેના માલિક આગળ ન કર. રખેને તે તને શાપ દે, ને તેણે જે કર્યું હતું તેને માટે તું દોષપાત્ર ઠરે.

નીતિવચનો 28:27
ગરીબને ધન આપનારને ત્યાં ખૂટવાનું નથી, પણ જે આંખમીંચામણાં કરશે તે ઘણા શાપ પામશે.

નિર્ગમન 23:6
“તમાંરે ગરીબ માંણસને તેના ન્યાયશાસનમાં અન્યાય ન કરવો.”