Proverbs 21:28
જૂઠી સાક્ષી પૂરનારનું નાશ પામશે, પરંતુ જે વ્યકિત ધ્યાનથી સાંભળે છે તેની જીત થશે.
Proverbs 21:28 in Other Translations
King James Version (KJV)
A false witness shall perish: but the man that heareth speaketh constantly.
American Standard Version (ASV)
A false witness shall perish; But the man that heareth shall speak so as to endure.
Bible in Basic English (BBE)
A false witness will be cut off, ...
Darby English Bible (DBY)
A lying witness shall perish; and a man that heareth shall speak constantly.
World English Bible (WEB)
A false witness will perish, And a man who listens speaks to eternity.
Young's Literal Translation (YLT)
A false witness doth perish, And an attentive man for ever speaketh.
| A false | עֵד | ʿēd | ade |
| witness | כְּזָבִ֥ים | kĕzābîm | keh-za-VEEM |
| shall perish: | יֹאבֵ֑ד | yōʾbēd | yoh-VADE |
| man the but | וְאִ֥ישׁ | wĕʾîš | veh-EESH |
| that heareth | שׁ֝וֹמֵ֗עַ | šômēaʿ | SHOH-MAY-ah |
| speaketh | לָנֶ֥צַח | lāneṣaḥ | la-NEH-tsahk |
| constantly. | יְדַבֵּֽר׃ | yĕdabbēr | yeh-da-BARE |
Cross Reference
નીતિવચનો 19:5
જૂઠો સાક્ષી સજા પામ્યા વગર રહેશે નહિ. જે શ્વાસે શ્વાસે જૂઠું બોલે છે તે છટકવા પામતો નથી.
નીતિવચનો 19:9
જૂઠો સાક્ષી સજા પામ્યા વગર રહે નહિ, જે શ્વાસે શ્વાસે જૂઠું બોલે છે તે અવશ્ય નાશ પામશે.
તિતસનં પત્ર 3:8
આ વાત સાચી છે.આ બધી બાબતો લોકો સમજે એની તું ખાતરી કર એમ હું ઈચ્છું છું. તો જ દેવમાં વિશ્વાસ કરનારા લોકો સારા કાર્યો કરવા માટે પોતાના જીવનને સમર્પિત કરશે. આ બધી વાતો સારી છે, અને સૌ લોકોને મદદરુંપ થશે.
2 કરિંથીઓને 4:13
શાસ્ત્રલેખમાં લખ્યું છે કે, “હું બોલું છું, કારણ કે મને વિશ્વાસ છે.”અમારી પાસે પણ વિશ્વાસનો આત્મા છે તેથી અમે બોલીએ છીએ.
2 કરિંથીઓને 1:17
શું તમે એમ માનો છો કે મેં ખરેખર વિચાર્યા વગર તે યોજનાઓ કરી હતી? અથવા કદાચ તમે એમ માનશો કે જે રીતે દુનિયા યોજનાઓ કરે છે એ રીતે મેં યોજનાઓ કરી હશે, કે જેથી હુ, “હા ની હા” કહું અને તે જ સમયે “ના ની ના” પણ કહું.
પ્રેરિતોનાં ક્રત્યો 12:15
વિશ્વાસીઓએ રોદાને કહ્યું, “તું તો ઘેલી છે!” 15 પણ તેણીએ કહેવાનું ચાલુ રાખ્યું કે, તે સાચું હતું. તેથી તેઓએ કહ્યું, “તે પિતરનો દૂત હોવો જોઈએ.”
નીતિવચનો 25:18
પોતાના પડોશી વિરૂદ્ધ જૂઠી સાક્ષી પૂરનાર માણસ હથોડી, તરવાર તથા તીક્ષ્ણ તીર જેવો છે.
નીતિવચનો 12:19
જે હોઠ સત્ય બોલે છે તેઓ શાશ્વત રહે છે અને જૂઠા બોલી જીભ ક્ષણિક રહે છે.
નીતિવચનો 6:19
શ્વાસેશ્વાસે જૂઠું બોલનાર જૂઠો સાક્ષી. અને રનેહી સંબંધીઓમાં કુસંપનું બીજ વાવનાર માણસ.
પુનર્નિયમ 19:16
“જો કોઈ વેરવૃત્તિવાળો સાક્ષી કોઈ માંણસને ઇજા કરવા પ્રયત્ન કરે અને તેણે ન જોયું હોય છતાં તેવી સાક્ષી આપે કે તેણે માંણસને કઇ ખોટું કરતા જોયો છેં,
નિર્ગમન 23:1
“તમાંરે જૂઠી અફવા માંનવી નહિ, કે ફેલાવવી નહિ, દુષ્ટ માંણસને સાથ આપીને ખોટી સાક્ષી પૂરવી નહિ,