Proverbs 2:22
પણ દુષ્ટોનું પૃથ્વી પરથી નિકંદન નીકળી જશે. અને જેઓ કપટ કરનારા છે તેમને સમૂળગા ઉખેડી નાખવામાં આવશે.
Proverbs 2:22 in Other Translations
King James Version (KJV)
But the wicked shall be cut off from the earth, and the transgressors shall be rooted out of it.
American Standard Version (ASV)
But the wicked shall be cut off from the land, And the treacherous shall be rooted out of it.
Bible in Basic English (BBE)
But sinners will be cut off from the land, and those whose acts are false will be uprooted.
Darby English Bible (DBY)
but the wicked shall be cut off from the land, and the unfaithful shall be plucked up out of it.
World English Bible (WEB)
But the wicked will be cut off from the land. The treacherous will be rooted out of it.
Young's Literal Translation (YLT)
And the wicked from the earth are cut off, And treacherous dealers plucked out of it!
| But the wicked | וּ֭רְשָׁעִים | ûrĕšāʿîm | OO-reh-sha-eem |
| shall be cut off | מֵאֶ֣רֶץ | mēʾereṣ | may-EH-rets |
| earth, the from | יִכָּרֵ֑תוּ | yikkārētû | yee-ka-RAY-too |
| and the transgressors | וּ֝בוֹגְדִ֗ים | ûbôgĕdîm | OO-voh-ɡeh-DEEM |
| out rooted be shall | יִסְּח֥וּ | yissĕḥû | yee-seh-HOO |
| of | מִמֶּֽנָּה׃ | mimmennâ | mee-MEH-na |
Cross Reference
ગીતશાસ્ત્ર 52:5
પણ દેવ તને નીચો પાડશે, અને તને ઘરમાંથી ખેંચી કાઢશે; અને ઇહલોકમાંથી તને ઉખેડી નાખશે.
યશાયા 3:10
ન્યાયીને માટે સર્વ સારું થશે. માટે તેને કહે કે, “તારું ભલું થશે. તને તારા સારા સુકૃત્યોનો બદલો મળશે જ!”
નીતિવચનો 10:30
ન્યાયીઓને કદી ખસેડવામાં આવશે નહિ, પરંતુ દુષ્ટો ક્યાંય ઠરીઠામ થઇ કાયમ રહેશે નહિ.
નીતિવચનો 5:22
દુરાચારી તે તેમના પાપોમાં સપડાય છે અને તેમના પાપો તેમને દોરડાની જેમ જકડી રાખે છે.
ગીતશાસ્ત્ર 145:20
તેમના પર પ્રેમ રાખનારા સર્વ કોઇનું તે રક્ષણ કરે છે; પણ દુષ્ટોનો નાશ કરે છે.
ગીતશાસ્ત્ર 104:35
પૃથ્વીમાંથી સર્વ પાપીઓ નાશ પામો અને દુષ્ટોનું અસ્તિત્વ મીટાવી દેવામાં આવે. હે મારા આત્મા, યહોવાની સ્તુતિ કર! તમે યહોવાની સ્તુતિ કરો!
ગીતશાસ્ત્ર 37:37
હવે જે નિદોર્ષ છે તેનો વિચાર કરો. જે પ્રામાણિક છે તેનો વિચાર કરો. કેમ કે શાંતિપ્રિય લોકો તેમના વંશજો માટે ઉજ્જવળ ભવિષ્ય પામશે.
ગીતશાસ્ત્ર 37:28
કારણ, યહોવા ન્યાય અને પ્રામાણિકતાને ઇચ્છે છે તે તેમના વિશ્વાસુ ભકતોને કદી છોડી દેતાં નથી; તે તેમનું સદા રક્ષણ કરશે અને દુષ્ટોનાં સંતાનોનો વિનાશ કરશે.
ગીતશાસ્ત્ર 37:22
જેઓ યહોવાથી આશીર્વાદિત છે, તેઓ પૃથ્વીનું વતન પામશે, પણ જેઓ દેવથી અભિશાપિત છે તેઓનો અવશ્ય સંપૂર્ણ વિનાશ થશે.
ગીતશાસ્ત્ર 37:20
પણ દુષ્ટો અને યહોવાના શત્રુઓ, ઘાસની જેમ ચીમળાઇ જશે, અને ધુમાડા ની જેમ અદ્રશ્ય થઇ જશે.
અયૂબ 21:30
ભૂંડો માણસ સંકટના સમયે બચી જાય છે. દેવના કોપમાંથી દુષ્ટ ઊગરી જાય છે.
અયૂબ 18:16
તેની નીચેથી મૂળીયાં સડી જાય છે, તેની ઉપરની ડાળીઓ સુકાઇ જાય છે. તેથી તે મૃત્યુ પામશે.
પુનર્નિયમ 28:63
“જે રીતે યહોવાએ તમાંરા પર પ્રસન્ન થઈને તમાંરા માંટે અદભૂત કાર્યો કર્યા અને તમાંરી વંશવૃદ્ધિ પણ કરી તેટલી જ પ્રસન્નતા તેમને તમાંરો નાશ કરવામાં તેમ જ તમાંરું નિકંદન કાઢવામાં થશે. તમે જે પ્રદેશમાં દાખલ થાઓ છો તે પ્રદેશમાંથી તમને ઉખેડી નાખવામાં આવશે.
પુનર્નિયમ 7:22
તે ધીમે ધીમે તમાંરી આગળથી એ પ્રજાઓને હાંકી કાઢશે; એક સામટો તેઓનો ઉચ્છેદ નહિ કરે. કારણ કે, કદાચ જંગલી પશુઓ વધી જાય અને તમને હેરાન કરે.