Proverbs 18:4
શાણી વ્યકિતની વાણી, ઊંડા પાણી, વહેતું ઝરણું અને જ્ઞાનની નદી જેવી છે.
Proverbs 18:4 in Other Translations
King James Version (KJV)
The words of a man's mouth are as deep waters, and the wellspring of wisdom as a flowing brook.
American Standard Version (ASV)
The words of a man's mouth are `as' deep waters; The wellspring of wisdom is `as' a flowing brook.
Bible in Basic English (BBE)
The words of a man's mouth are like deep waters: the fountain of wisdom is like a flowing stream.
Darby English Bible (DBY)
The words of a man's mouth are deep waters, [and] the fountain of wisdom is a gushing brook.
World English Bible (WEB)
The words of a man's mouth are like deep waters. The fountain of wisdom is like a flowing brook.
Young's Literal Translation (YLT)
Deep waters `are' the words of a man's mouth, The fountain of wisdom `is' a flowing brook.
| The words | מַ֣יִם | mayim | MA-yeem |
| of a man's | עֲ֭מֻקִּים | ʿămuqqîm | UH-moo-keem |
| mouth | דִּבְרֵ֣י | dibrê | deev-RAY |
| are as deep | פִי | pî | fee |
| waters, | אִ֑ישׁ | ʾîš | eesh |
| and the wellspring | נַ֥חַל | naḥal | NA-hahl |
| of wisdom | נֹ֝בֵ֗עַ | nōbēaʿ | NOH-VAY-ah |
| as a flowing | מְק֣וֹר | mĕqôr | meh-KORE |
| brook. | חָכְמָֽה׃ | ḥokmâ | hoke-MA |
Cross Reference
નીતિવચનો 20:5
અક્કલ વ્યકિતના મનમાં ઊંડા પાણી જેવી છે, પણ સમજણો માણસ તેને બહાર કાઢી લાવશે.
નીતિવચનો 13:14
જ્ઞાનીઓનો ઉપદેશ જીવનસ્ત્રોત છે, તે વ્યકિતને મૃત્યુના સકંજામાંથી ઉગારી લે છે.
નીતિવચનો 10:11
સદાચારી વ્યકિતની વાણી જીવનનો ઝરો છે, પરંતુ દુષ્ટોનું મોઢું હિંસાને છુપાવે છે.
કલોસ્સીઓને પત્ર 4:6
જ્યારે તમે વાતચીત કરો, ત્યારે તમે હમેશા માયાળુ અને બુદ્ધિમાન રહો. પછી જ તમે પ્રત્યેક વ્યક્તિને તમારે જે રીતે ઉત્તર આપવો જોઈએ તે રીતે આપી શકશો.
કલોસ્સીઓને પત્ર 3:16
ખ્રિસ્તની વાતો સર્વ જ્ઞાનમાં પુષ્કળતાથી તમારામાં રહે. એકબીજાને શીખવવા માટે અને સક્ષમ બનાવવા તમારા સંપૂર્ણ જ્ઞાનનો ઉપયોગ કરો. ગીતો, સ્તોત્રો અને આત્મિક ગાયનોથી તમારા હૃદયમાં દેવની આભારસ્તુતિ કરો.
યોહાન 7:38
જો કોઈ માણસ મારામાં વિશ્વાસ મૂકે છે તો તેના હૃદયમાંથી જીવતા પાણીની નદીઓ વહેશે. શાસ્ત્ર જે કહે છે તે એ જ છે.”
યોહાન 4:14
પણ જે વ્યક્તિ, હું આપું તે પાણી પીએ છે તે ફરીથી કદાપિ તરસ્યો થતો નથી. પણ જે પાણી હું તેને આપીશ, તે પાણી તે વ્યક્તિમાં વહેતા પાણીનો ઝરો થશે. તે પાણી તે વ્યક્તિમાં અનંતજીવન સુધી ઝર્યા કરશે.”
માથ્થી 12:34
ઓ સર્પોના વંશ, તમે જ ખરાબ હો તો સારી વાત કેવી રીતે કરી શકો? તમારા હૃદયમાં જે કાંઈ ભર્યુ છે તે જ મુખ બોલે છે.
નીતિવચનો 16:22
જેની પાસે સમજ હોય તેને માટે સમજણ જીવનદાતા છે, પણ મૂર્ખ માટે શિક્ષા એ તેમની મૂર્ખાઇ છે.
ગીતશાસ્ત્ર 78:2
હું ષ્ટાંતો દ્વારા તમારી સાથે વાત કરીશ, અને હું ભૂતકાળનાં રહસ્યોની વાત સમજાવીશ.