Proverbs 17:22
આનંદી હૈયું એ ઉત્તમ ઔષધ છે, પણ ઘાયલ થયેલું મન હાડકાંને સૂકવી નાખે છે.
Proverbs 17:22 in Other Translations
King James Version (KJV)
A merry heart doeth good like a medicine: but a broken spirit drieth the bones.
American Standard Version (ASV)
A cheerful heart is a good medicine; But a broken spirit drieth up the bones.
Bible in Basic English (BBE)
A glad heart makes a healthy body, but a crushed spirit makes the bones dry.
Darby English Bible (DBY)
A joyful heart promoteth healing; but a broken spirit drieth up the bones.
World English Bible (WEB)
A cheerful heart makes good medicine, But a crushed spirit dries up the bones.
Young's Literal Translation (YLT)
A rejoicing heart doth good to the body, And a smitten spirit drieth the bone.
| A merry | לֵ֣ב | lēb | lave |
| heart | שָׂ֭מֵחַ | śāmēaḥ | SA-may-ak |
| doeth good | יֵיטִ֣יב | yêṭîb | yay-TEEV |
| medicine: a like | גֵּהָ֑ה | gēhâ | ɡay-HA |
| but a broken | וְר֥וּחַ | wĕrûaḥ | veh-ROO-ak |
| spirit | נְ֝כֵאָ֗ה | nĕkēʾâ | NEH-hay-AH |
| drieth | תְּיַבֶּשׁ | tĕyabbeš | teh-ya-BESH |
| the bones. | גָּֽרֶם׃ | gārem | ɡA-rem |
Cross Reference
નીતિવચનો 15:13
જો અંતરમાં આનંદ હોય તો ચહેરો પ્રફુલ્લિત રહે છે. પરંતુ હૃદયમાં શોક હોય તો મન ભાંગી જાય છે.
નીતિવચનો 12:25
ચિંતાઓ વ્યકિતને ગમગીન બનાવે છે, પણ પ્રોત્સાહક શબ્દો તેને ખુશ કરે છે.
નીતિવચનો 18:14
હિમ્મતવાન માણસ પોતાનું દુ:ખસહન કરી શકશે; પણ ઘાયલ મન કોણ વેઠી શકે?
2 કરિંથીઓને 7:10
દિલગીલ થવું એટલે કે જેમ દેવ ઈચ્છે છે તેમ કોઈ એક વ્યક્તિને પસ્તાવો થાય તેના જેવું છે. આ વ્યક્તિને તારણ તરફ લઈ જાય છે, અને તે માટે અમે દિલગીર થઈ શકીએ નહિ, પરંતુ જે પ્રકારની વ્યથા દુનિયાની છે, તે મૃત્યુ લાવશે.
રોમનોને પત્ર 5:2
હાલમાં આપણે જે આનંદ અનુભવીએ છીએ તે કૃપામાં વિશ્વાસ દ્વારા ઈસુએ આપણને આપ્યો છે. આપણે દેવના મહિમામાં ભાગીદાર થઈશું તે આશા માટે આપણને ગર્વ છે.
સભાશિક્ષક 9:7
તેથી તારે રસ્તે ચાલ્યો જા, ખાનપાન કર અને જીવનનો આનંદ માણ, દેવ સમક્ષ તે માન્ય છે.
ગીતશાસ્ત્ર 102:3
કારણ, મારા દહાડા; ધુમાડાની જેમ વીતી જાય છે, અને મારા હાડકાં ખોયણાની જેમ બળે છે.
ગીતશાસ્ત્ર 22:15
મારું બળ માટીનાં વાસણના એક તુટેલા ટુકડંા જેવુ સુકંુ થઇ ગયું છે; મારી જીભ મારા મુખના તાળવે ચોંટી જાય છે; અને મને ધૂળભરી મૃત્યુશૈયા ઉપર નાખી દેવામા આવ્યો છે.
2 કરિંથીઓને 2:7
પરંતુ હવે તમારે એને માફ કરવો જોઈએ અને દિલાસો આપવો જોઈએ. આમ કરવાથી તેને વધુ પડતું દુઃખ નહિ થાય અને તે સંપૂર્ણરીતે ભાંગી નહિ પડે.
ગીતશાસ્ત્ર 32:3
હું ભયંકર પાપી છું તેનો હું સ્વીકાર કરતો ન હતો, તે દિવસથી મારી વ્યથા વધી ગઇ અને મારા હાડકાં ર્જીણ થઇ ગયા.