Proverbs 10:20
સદાચારીની જીભ ચોખ્ખી ચાંદી જેવી છે, પરંતુ દુષ્ટનું હૃદય મૂલ્યહીન છે.
Proverbs 10:20 in Other Translations
King James Version (KJV)
The tongue of the just is as choice silver: the heart of the wicked is little worth.
American Standard Version (ASV)
The tongue of the righteous is `as' choice silver: The heart of the wicked is little worth.
Bible in Basic English (BBE)
The tongue of the upright man is like tested silver: the heart of the evil-doer is of little value.
Darby English Bible (DBY)
The tongue of the righteous [man] is [as] choice silver; the heart of the wicked is little worth.
World English Bible (WEB)
The tongue of the righteous is like choice silver. The heart of the wicked is of little worth.
Young's Literal Translation (YLT)
The tongue of the righteous `is' chosen silver, The heart of the wicked -- as a little thing.
| The tongue | כֶּ֣סֶף | kesep | KEH-sef |
| of the just | נִ֭בְחָר | nibḥor | NEEV-hore |
| is as choice | לְשׁ֣וֹן | lĕšôn | leh-SHONE |
| silver: | צַדִּ֑יק | ṣaddîq | tsa-DEEK |
| the heart | לֵ֖ב | lēb | lave |
| of the wicked | רְשָׁעִ֣ים | rĕšāʿîm | reh-sha-EEM |
| is little worth. | כִּמְעָֽט׃ | kimʿāṭ | keem-AT |
Cross Reference
નીતિવચનો 12:18
વગર વિચારવાળી વાણી તરવારની જેમ ઘા કરે છે પણ જ્ઞાની વ્યકિતના શબ્દો ઘા રૂઝાવે છે.
માથ્થી 12:34
ઓ સર્પોના વંશ, તમે જ ખરાબ હો તો સારી વાત કેવી રીતે કરી શકો? તમારા હૃદયમાં જે કાંઈ ભર્યુ છે તે જ મુખ બોલે છે.
ચર્મિયા 17:9
માણસના મન જેવું કઇં કપટી નથી; તે એવું તો કુટિલ છે કે તેને સાચે જ કોઇ જાણી શકતું નથી.
નીતિવચનો 25:11
પ્રસંગને અનુસરીને બોલેલો શબ્દ રૂપાની ટોપલીમાંનાં સોનાનાં ફળ જેવો છે.
નીતિવચનો 23:7
કારણકે, એ તારા ગળામાં વાળની જેમ ચોંટી જશે. તે તને “ખાઓ, પીઓ” કહેશે તો ખરો, પણ મનથી નહિં કહે.
નીતિવચનો 16:13
સાચી વાણીથી રાજાઓ રીઝે છે, અને સત્યવાદી ઉપર તેઓ પ્રેમ રાખે છે.
નીતિવચનો 15:4
ઘા રૂઝવે એવી વાણી જીવનવૃક્ષ છે, પણ વક્રવાણી આત્માને તોડી નાખે છે.
નીતિવચનો 8:19
મારા ફળ સોના કરતાં ચડિયાતા છે. અને મારી પેદાશ ઊંચી જાતની ચાંદી કરતાં શ્રેષ્ટ છે.
ઊત્પત્તિ 8:21
યહોવા બલિની સુવાસથી પ્રસન્ન થયા તે મનોમન બોલી ઊઠયા કે, “મનુષ્ય નાનપણથી જ દુષ્ટ હોય છે, તેથી હું કદી મનુષ્યને કારણે ધરતીને શ્રાપ આપીશ નહિ, અને હું કદી પણ બધા જીવોનો અત્યારે કર્યો તેવો નાશ કરીશ નહિ.
ઊત્પત્તિ 6:5
યહોવાએ જોયું કે, પૃથ્વી પરના લોકો બહુ જ દુષ્ટ છે. યહોવાએ જોયું કે, સતત મનુષ્ય માંત્ર વાતો જ વિચારે છે.