Matthew 9:3 in Gujarati

Gujarati Gujarati Bible Matthew Matthew 9 Matthew 9:3

Matthew 9:3
કેટલાએક શાસ્ત્રીઓએ આ સાંભળ્યું અને અંદરો અંદર વાતો કરવા લાગ્યા કે, “આ માણસ પોતે જ દેવ હોય તેમ બોલે છે. આ રીતે તે દેવની વિરૂદ્ધ બોલે છે.”

Matthew 9:2Matthew 9Matthew 9:4

Matthew 9:3 in Other Translations

King James Version (KJV)
And, behold, certain of the scribes said within themselves, This man blasphemeth.

American Standard Version (ASV)
And behold, certain of the scribes said within themselves, This man blasphemeth.

Bible in Basic English (BBE)
And some of the scribes said among themselves, This man has no respect for God.

Darby English Bible (DBY)
And behold, certain of the scribes said to themselves, This [man] blasphemes.

World English Bible (WEB)
Behold, some of the scribes said to themselves, "This man blasphemes."

Young's Literal Translation (YLT)
And lo, certain of the scribes said within themselves, `This one doth speak evil.'

And,
καὶkaikay
behold,
ἰδού,idouee-THOO
certain
τινεςtinestee-nase
of
the
τῶνtōntone
scribes
γραμματέωνgrammateōngrahm-ma-TAY-one
said
εἶπονeiponEE-pone
within
ἐνenane
themselves,
ἑαυτοῖςheautoisay-af-TOOS
This
ΟὗτοςhoutosOO-tose
man
blasphemeth.
βλασφημεῖblasphēmeivla-sfay-MEE

Cross Reference

માથ્થી 26:65
જ્યારે પ્રમુખ યાજકે આ સાંભળ્યું, ત્યારે તે ઘણો ગુસ્સે થયો. તેણે તેનાં વસ્ત્રો ફાડી નાંખ્યાં. અને કહ્યું, “હવે વધુ સાબિતીની જરૂર નથી, તમે બધાએ હમણા જ દેવ વિરૂદ્ધ બોલતાં સાંભળ્યો.

પ્રેરિતોનાં ક્રત્યો 6:11
તેથી યહૂદિઓએ કેટલાક માણસોને કહેવા માટે ઊભા કર્યા, “અમે સાંભળ્યું છે કે સ્તેફન, મૂસા અને દેવની વિરૂદ્ધ બોલ્યો.”

યોહાન 10:33
યહૂદિઓએ ઉત્તર આપ્યો, “તેં કરેલાં કોઈ સારાં કામને લીધે અમે તને મારી નાખતા નથી. પણ તું જે વાતો કહે છે તે દેવની વિરૂદ્ધ છે. તું ફક્ત એક માણસ છે, પરંતુ તું કહે છે કે તું દેવ સમાન છે. તે જ કારણથી અમે તને પથ્થરો વડે મારી નાખવા પ્રયત્ન કરીએ છીએ!”

લૂક 7:39
ઈસુને પોતાને ઘેર આવવા જે ફરોશીએ કહ્યું હતું, તેણે આ જોયું. તે તેની જાતે વિચાર કરવા લાગ્યો. “જો આ માણસ પ્રબોધક હોત તો એ જાણતો હોત કે જે સ્ત્રીતેને સ્પર્શે છે તે પાપી છે!”

લૂક 5:21
ફરોશીઓ અને શાસ્ત્રીઓ પણ અંદરો અંદર વિચાર કરવા લાગ્યા અને કહેવા લાગ્યા, “આ માણસ કોણ છે? આ તે દેવનું અપમાન કહેવાય! પાપમાંથી માફી આપવાનું કામ દેવના સિવાય બીજું કોણ કરી શકે?”

માર્ક 14:64
તમે બધાએ તેને દેવની વિરૂદ્ધ આ બાબત કહતાં સાંભળ્યો છે. તમે શું વિચારો છો?” બધા લોકોએ કહ્યું કે ઈસુ ગુનેગાર છે. તેઓએ કહ્યું કે તે ગુનેગાર છે અને તેને મારી નાખવો જોઈએ.

માર્ક 7:21
આ બધી ખરાબ વસ્તુઓ વ્યક્તિના મનની અંદર શરૂ થાય છે. મનમાં ખોટા વિચારો, અનૈતિક પાપો, ચોરી, ખૂન,

માર્ક 2:6
કેટલાક શાસ્ત્રીઓ ત્યાં બેઠેલા હતા. ઈસુએ જે કર્યુ તે તેઓએ જોયું, અને તેઓએ તેઓની જાતને કહ્યું,

માથ્થી 7:29
કારણ કે ઈસુ અધિકાર સાથે ઉપદેશ આપતો હતો, નહિ કે તેમના શાસ્ત્રીઓની જેમ.

લેવીય 24:16
જે કોઈ યહોવાના નામની નિંદા કરે તેને મૃત્યુદંડ આપવો, પછી તે ઇસ્રાએલી હોય કે વિદેશી; સમગ્ર સમાંજે તેને પથ્થરો માંરવા; અને મૃત્યુદંડ આપવો.