Matthew 27:43 in Gujarati

Gujarati Gujarati Bible Matthew Matthew 27 Matthew 27:43

Matthew 27:43
તેણે દેવમાં વિશ્વાસ મૂક્યો છે. દેવ તેને ખરેખર ઈચ્છતો હોય તો દેવને તેનો છૂટકારો કરવા દો. તેણે તેની જાતે કહ્યું છે કે, “હું દેવનો દીકરો છું.”

Matthew 27:42Matthew 27Matthew 27:44

Matthew 27:43 in Other Translations

King James Version (KJV)
He trusted in God; let him deliver him now, if he will have him: for he said, I am the Son of God.

American Standard Version (ASV)
He trusteth on God; let him deliver him now, if he desireth him: for he said, I am the Son of God.

Bible in Basic English (BBE)
He put his faith in God; let God be his saviour now, if he will have him; for he said, I am the Son of God.

Darby English Bible (DBY)
He trusted upon God; let him save him now if he will [have] him. For he said, I am Son of God.

World English Bible (WEB)
He trusts in God. Let God deliver him now, if he wants him; for he said, 'I am the Son of God.'"

Young's Literal Translation (YLT)
he hath trusted on God, let Him now deliver him, if He wish him, because he said -- Son of God I am;'

He
trusted
πέποιθενpepoithenPAY-poo-thane
in
ἐπὶepiay-PEE

τὸνtontone
God;
θεόν·theonthay-ONE
deliver
him
let
ῥυσάσθωrhysasthōryoo-SA-sthoh
him
νῦνnynnyoon
now,
αὐτόν·autonaf-TONE
if
εἰeiee
have
will
he
θέλειtheleiTHAY-lee
him:
αὐτόν,autonaf-TONE
for
εἶπενeipenEE-pane
he
said,
γὰρgargahr
am
I
ὅτιhotiOH-tee
the
Son
Θεοῦtheouthay-OO

εἰμιeimiee-mee
of
God.
υἱόςhuiosyoo-OSE

Cross Reference

ગીતશાસ્ત્ર 22:8
તેઓ મારી મશ્કરી કરતાં કહે છે, “તે જરૂર તને ઉગારશે કારણ તે તને ખૂબ પસંદ કરે છે.”

યોહાન 19:7
યહૂદિઓએ ઉત્તર આપ્યો, “અમારું નિયમશાસ્ત્ર છે તે કહે છે તેણે મૃત્યુદંડ ભોગવવો જોઈએ, કારણ કે તેણે કહ્યું કે તે દેવનો દીકરો છે.”

યોહાન 10:36
તો પછી તમે શા માટે કહો છો કે હું જે કહું છું દેવની વિરૂદ્ધ છે. કારણ કે મેં કહ્યું, ‘હું દેવનો દીકરો છું.’ હું એ જ છું જેને દેવે પસંદ કર્યો છે અને જગતમાં મોકલ્યો છે.

યોહાન 10:30
હું અને મારાં પિતા એક જ છીએ.”

યોહાન 5:17
પરંતુ ઈસુએ યહૂદિઓને કહ્યું, “મારા પિતાએ કદી કામ કરવાનું બંધ કર્યુ નથી અને તેથી હું પણ કામ કરું છું.”

યોહાન 3:16
હા, દેવે જગત પર એટલી બધી પ્રીતિ કરી કે તેણે તેનો એકનો એક દીકરો આપ્યો. દેવે તેનો દીકરો આપ્યો તેથી તેનામાં દરેક વ્યક્તિ જે વિશ્વાસ કરે તેનો નાશ ન થાય, પણ તે અનંતજીવન પામે.

માથ્થી 27:40
અને કહ્યું, “તેં કહ્યું હતું કે મંદિરનો નાશ કરીને તેને ત્રણ દિવસમાં બાંધી શકે છે. તેથી તારી જાતને બચાવ! જો તું ખરેખર દેવનો દીકરો હોય તો વધસ્તંભ પરથી નીચે ઉતર!”

યશાયા 37:10
તું જેના પર આધાર રાખીને બેઠો છે તે તારો દેવ તને એમ કહે છે કે:‘યરૂશાલેમ આશ્શૂરના રાજાના તાબામાં જવાનું નથી.’ તો તેથી ભોળવાઇ જતો નહિ.

યશાયા 36:18
પરંતુ સાવધ રહેજો! હિઝિક્યા તો તમને કદાચ એમ કહીને ગેરમાગેર્ દોરે છે કે, ‘યહોવા આપણું રક્ષણ કરશે.’ બીજી પ્રજાના દેવે મારા હાથમાંથી એના દેશને બચાવ્યો છે ખરો?

યશાયા 36:15
યહોવા જરૂર આપણું રક્ષણ કરશે, આ શહેર કદી આશ્શૂરના રાજાના હાથમાં જવાનું નથી.’ એમ કહીને હિઝિક્યા તમને યહોવા પર આધાર રાખવા સમજાવે તો માનશો નહિ.

ગીતશાસ્ત્ર 71:11
તેઓ કહે છે કે, “દેવે તેને તજી દીધો છે, આપણે પાછળ દોડીને તેને પકડી પાડીએ; કારણકે તેને છોડાવનારું કોઇ નથી.”

ગીતશાસ્ત્ર 42:10
તારો દેવ ક્યાં છે એમ મશ્કરીમાં રોજ પૂછીને મારા શત્રુઓના મહેણાં મારા હાડકાં ને કચરી નાખે છે.

ગીતશાસ્ત્ર 14:6
દુષ્ટ લોકો ગરીબ લોકોની શિખામણની મજાક ઉડાવે છે. પણ ગરીબોને તો યહોવાનું રક્ષણ અને આશ્રય છે.

ગીતશાસ્ત્ર 3:2
“મને દેવ કદી તારશે નહિ,” એમ પણ મારા વિષે અનેક લોકો કહે છે.