Matthew 23:3 in Gujarati

Gujarati Gujarati Bible Matthew Matthew 23 Matthew 23:3

Matthew 23:3
તેથી એ લોકો જે કહે તે પ્રમાણે વર્તજો અને તેમની આજ્ઞાનું પાલન કરજો. પરંતુ તે લોકો જે કરે છે તે પ્રમાણે તમે ન કરતા. હું એટલા માટે કહું છું કે, તેઓ જે ઉપદેશ આપે છે તે પ્રમાણે તેઓ પોતે વર્તતા નથી.

Matthew 23:2Matthew 23Matthew 23:4

Matthew 23:3 in Other Translations

King James Version (KJV)
All therefore whatsoever they bid you observe, that observe and do; but do not ye after their works: for they say, and do not.

American Standard Version (ASV)
all things therefore whatsoever they bid you, `these' do and observe: but do not ye after their works; for they say, and do not.

Bible in Basic English (BBE)
All things, then, which they give you orders to do, these do and keep: but do not take their works as your example, for they say and do not.

Darby English Bible (DBY)
all things therefore, whatever they may tell you, do and keep. But do not after their works, for they say and do not,

World English Bible (WEB)
All things therefore whatever they tell you to observe, observe and do, but don't do their works; for they say, and don't do.

Young's Literal Translation (YLT)
all, then, as much as they may say to you to observe, observe and do, but according to their works do not, for they say, and do not;

All
πάνταpantaPAHN-ta
therefore
οὖνounoon
whatsoever
ὅσαhosaOH-sa

ἂνanan
they
bid
εἴπωσινeipōsinEE-poh-seen
you
ὑμῖνhyminyoo-MEEN
observe,
τηρεῖνtēreintay-REEN
that
observe
τηρεῖτεtēreitetay-REE-tay
and
καὶkaikay
do;
ποιεῖτε·poieitepoo-EE-tay
but
κατὰkataka-TA
do
δὲdethay
not
τὰtata
ye
after
ἔργαergaARE-ga
their
αὐτῶνautōnaf-TONE
works:
μὴmay
for
ποιεῖτε·poieitepoo-EE-tay
they
say,
λέγουσινlegousinLAY-goo-seen
and
γὰρgargahr
do
καὶkaikay
not.
οὐouoo
ποιοῦσινpoiousinpoo-OO-seen

Cross Reference

તિતસનં પત્ર 1:16
એ લોકો તો એમ કહેતા હોય છે કે તેઓ દેવને જાણે છે, ઓળખે છે. પરંતુ એ લોકો જે ખરાબ કાર્યો કરે છે તે બતાવે છે કે તેઓ દેવનો નકાર કરે છે. તેઓ તો ભયંકર લોકો છે, તેઓ દેવની આજ્ઞાનો ભંગ કરે છે, અને તેઓ કોઈ પણ સારાં કામને માટે નકામા છે.

2 તિમોથીને 3:5
એ લોકો દેવની સેવા કરવાનો ડોળ ચાલુ રાખશે, પરંતુ તેઓની જીવન જીવવાની રીત પરથી ખ્યાલ આવશે કે તેઓ દેવની સેવા ખરેખર કરતાં જ નથી. તિમોથી, એવા લોકોથી તું દૂર રહેજે.

રોમનોને પત્ર 13:1
દરેક માણસે મુખ્ય અધિકારીઓના હુકમનું પાલન કરવું જ જોઈએ. જે અધિકારી છે તેઓને દેવ દ્વારા એ સત્તા આપવામાં આવી છે. અને અત્યારે જે લોકો શાસન કરી રહ્યા છે, તેમને પણ દેવ દ્વારા એ સત્તા આપવામાં આવી છે.

રોમનોને પત્ર 2:19
તમે માનો છો કે જે લોકો સાચો માર્ગ જાણતા નથી, તેઓના માર્ગદર્શક તમે છો. જે લોકો અંધકારમાં છે તેમના માટે પ્રકાશરૂપ તમે છો.

પ્રેરિતોનાં ક્રત્યો 5:29
પિતર અને બીજા પ્રેરિતોએ જવાબ આપ્યો, “અમારે માણસો કરતાં દેવની આજ્ઞાનું પાલન વધારે કરવું જોઈએ.

માથ્થી 21:30
“પછી તે પિતા બીજા છોકરા પાસે ગયો અને તેને કહ્યું, “દીકરા, મારી દ્રાક્ષની વાડીમાં જા અને ત્યાં ખેતરમાં કામ કર.’ દીકરાએ કહ્યું, ‘હા સાહેબ, હું જઈશ અને કામ કરીશ.’ પણ તે ગયો નહિ.”

માથ્થી 15:2
“તારા શિષ્યો આપણા પૂર્વજોએ નક્કી કરેલા રીતરિવાજોનું પાલન કેમ નથી કરતાં? તેઓ ખાતા પહેલા તેમના હાથ કેમ ધોતા નથી!”

ગીતશાસ્ત્ર 50:16
પણ દુષ્ટ લોકોને દેવ કહે છ કે, “શા માટે તમે મારા વિધિઓ વિષે બોલો છો? શા માટે તમારે મારા કરાર વિષે વાત કરવી જોઇએ?

2 કાળવ્રત્તાંત 30:12
પણ દેવે યહૂદાના લોકોને એવી પ્રેરણા કરી કે રાજાએ અને તેના અમલદારોએ યહોવાની આજ્ઞાથી જે ફરમાવ્યું હતું તે એક મતે તેમણે માથે ચઢાવ્યું.

પુનર્નિયમ 17:9
લેવી કુળસમૂહના યાજકોની કે તે વખતના ન્યાયાધીશની પાસે જઈ તેમને પૂછવું, તેઓ તમને સાચો નિર્ણય કહેશે.

પુનર્નિયમ 5:27
તમે જ તેમની પાસે જાઓ અને આપણાં દેવ યહોવા જે કહે તે સાંભળો, અને તેણે તમને જે કહ્યું હોય તે અમને જણાવો. અમે તે સાંભળીશું અને તેનું પાલન અવશ્ય કરીશું.’

પુનર્નિયમ 4:5
“યહોવા માંરા દેવે મને આજ્ઞા કરી તે મુજબ મેં તમને કાનૂનો અને નિયમો શીખવ્યા છે, જયારે તમે તે પ્રદેશમાં પ્રવેશ કરો અને તેનો કબજો લો, ત્યારે તમાંરે સૌએ એ કાનૂનો અને નિયમોનું પાલન કરવું.

નિર્ગમન 18:23
હવે જો તું આ બધુંજ કરીશ, તો દેવના ઈચ્છતા તું કદી થાકીશ નહિ અને આ બધાં લોકો પણ સંપૂર્ણપણે સંતોષી થઈ પોતાના ધરે પાછા ફરશે.”

નિર્ગમન 18:19
હું તને સલાહ આપું છું, તારે શું કરવું જોઈએ, એ હું તને બતાવું છું. “હું દેવને પ્રાર્થના કરું છું કે દેવ તને મદદ કરે. તારે દેવ સમક્ષ એ લોકોના પ્રતિનિધિ થવું જોઈએ અને તે લોકોના પ્રશ્નો તેમની આગળ રજૂ કરવા જોઈએ.