Luke 17:26 in Gujarati

Gujarati Gujarati Bible Luke Luke 17 Luke 17:26

Luke 17:26
“જેમ નૂહના દિવસોમાં થયું તેમ માણસના દીકરાના દિવસોમાં પણ થશે.

Luke 17:25Luke 17Luke 17:27

Luke 17:26 in Other Translations

King James Version (KJV)
And as it was in the days of Noe, so shall it be also in the days of the Son of man.

American Standard Version (ASV)
And as it came to pass in the days of Noah, even so shall it be also in the days of the Son of man.

Bible in Basic English (BBE)
And as it was in the days of Noah, so will it be in the day of the Son of man.

Darby English Bible (DBY)
And as it took place in the days of Noe, thus also shall it be in the days of the Son of man:

World English Bible (WEB)
As it happened in the days of Noah, even so will it be also in the days of the Son of Man.

Young's Literal Translation (YLT)
`And, as it came to pass in the days of Noah, so shall it be also in the days of the Son of Man;

And
καὶkaikay
as
καθὼςkathōska-THOSE
it
was
ἐγένετοegenetoay-GAY-nay-toh
in
ἐνenane
the
ταῖςtaistase
days
ἡμέραιςhēmeraisay-MAY-rase
of

τοῦtoutoo
Noe,
ΝῶεnōeNOH-ay
so
οὕτωςhoutōsOO-tose
be
it
shall
ἔσταιestaiA-stay
also
καὶkaikay
in
ἐνenane
the
ταῖςtaistase
days
ἡμέραιςhēmeraisay-MAY-rase
the
of
τοῦtoutoo
Son
υἱοῦhuiouyoo-OO
of

τοῦtoutoo
man.
ἀνθρώπου·anthrōpouan-THROH-poo

Cross Reference

2 પિતરનો પત્ર 2:5
જે અનિષ્ટ લોકો બહુ વખત પહેલા જીવતા હતા, દેવે તેઓને પણ શિક્ષા કરી. અધર્મી દુનિયાને પણ દેવે છોડી નહિ. દેવ જગત પર જળપ્રલય લાવ્યો. પરંતુ દેવે નૂહ અને તેની સાથેનાં સાત માણસોને બચાવી લધા. નૂહ એ વ્યક્તિ હતો કે જેણે લોકોને ન્યાયી જીવન જીવવા કહ્યું હતું.

હિબ્રૂઓને પત્ર 11:7
નૂહે પણ દેવમાં વિશ્વાસ રાખ્યો અને જે વસ્તુ તેણે જોઈ નહોતી એવી બાબતોની ચેતવણી તેને આપવામાં આવી, ત્યારે તેણે પોતાના પરિવારને બચાવવા માટે દેવનો ડર રાખીને વિશ્વાસથી પોતાના પરિવારના તારણ માટે વહાણ તૈયાર કર્યુ. તેથી તેણે જગતને દોષિત ઠરાવ્યું અને વિશ્વાસથી જે ન્યાયીપણું મળે છે તેનો તે વારસો થયો.

માથ્થી 24:37
“નૂહના સમયમાં બન્યું એવું જ માણસના દીકરાના આગમન સમયે બનશે.

ઊત્પત્તિ 7:7
નૂહ અને તેનો પરિવાર જળપ્રલયથી બચવા માંટે વહાણમાં ચાલ્યા ગયાં. નૂહની પત્ની, તેના પુત્રો અને પુત્રવધૂઓ તેમની સાથે હતાં.

2 પિતરનો પત્ર 3:6
પછી તે જગત પાણીમા ડૂબીને નાશ પામ્યું.

1 પિતરનો પત્ર 3:19
તે કારાવાસમાં ગયો અને આત્માઓને આત્મામાં ઉપદેશ કર્યો.

લૂક 17:24
“જ્યારે માણસનો દીકરો ફરીથી આવશે ત્યારે તમે તે જાણી શકશો. જે દિવસે તે આવશે ત્યારે તે આકાશમાં વીજળીના ઝબકારાની જેમ પ્રકાશસે.

લૂક 17:22
પછી ઈસુએ તેના શિષ્યોને કહ્યું, “એવો સમય આવશે કે જ્યારે માણસના દીકરાના દિવસોમાંના એકને તમે જોવા ઈચ્છશો પણ તમે જોઈ શકશો નહિ.”

અયૂબ 22:15
અયૂબ, તું પ્રાચીન માર્ગમા ચાલી રહ્યો છે જેના પર દુષ્ટ લોકો પહેલા ચાલતા હતા.

ઊત્પત્તિ 6:7
આથી યહોવાએ કહ્યું, “‘મેં બનાવેલ પૃથ્વીના બધાં જ લોકોનો હું વિનાશ કરીશ. હું પ્રત્યેક વ્યકિત, પ્રાણી અને પૃથ્વી પર પેટે ચાલવાવાળા પ્રત્યેક પ્રાણીઓનો નાશ કરીશ. હું આકાશમાં ઊડનારાં પક્ષીઓનો પણ નાશ કરીશ. કારણ કે મને એ બાબતનું દુ:ખ છે કે, મેં આ બધું શા માંટે બનાવ્યું?”

ઊત્પત્તિ 6:5
યહોવાએ જોયું કે, પૃથ્વી પરના લોકો બહુ જ દુષ્ટ છે. યહોવાએ જોયું કે, સતત મનુષ્ય માંત્ર વાતો જ વિચારે છે.

લૂક 18:8
હું તમને કહું છું, દેવ જલ્દીથી તેના લોકોની મદદ કરશે! તે તમને બહુ જ જલ્દીથી આપશે! પણ જ્યારે માણસનો દીકરો ફરીથી આવશે, ત્યારે તેનામાં વિશ્વાસ હોય એવા લોકો તેને પૃથ્વી પર જડશે?”