John 13:9 in Gujarati

Gujarati Gujarati Bible John John 13 John 13:9

John 13:9
સિમોન પિતરે કહ્યું, “પ્રભુ, મારા પગ ધોયા પછી તું મારા હાથ અને મારું માથું પણ ધો!”

John 13:8John 13John 13:10

John 13:9 in Other Translations

King James Version (KJV)
Simon Peter saith unto him, Lord, not my feet only, but also my hands and my head.

American Standard Version (ASV)
Simon Peter saith unto him, Lord, not my feet only, but also my hands and my head.

Bible in Basic English (BBE)
Simon Peter said to him, Lord, not my feet only, but my hands and my head.

Darby English Bible (DBY)
Simon Peter says to him, Lord, not my feet only, but also my hands and my head.

World English Bible (WEB)
Simon Peter said to him, "Lord, not my feet only, but also my hands and my head!"

Young's Literal Translation (YLT)
Simon Peter saith to him, `Sir, not my feet only, but also the hands and the head.'

my
λέγειlegeiLAY-gee
my
αὐτῷautōaf-TOH
saith
ΣίμωνsimōnSEE-mone
unto
him,
ΠέτροςpetrosPAY-trose
Simon
ΚύριεkyrieKYOO-ree-ay
Peter
μὴmay
Lord,
τοὺςtoustoos
not
πόδαςpodasPOH-thahs

μουmoumoo
feet
μόνονmononMOH-none
my
ἀλλὰallaal-LA
only,
καὶkaikay
but
also
τὰςtastahs

χεῖραςcheirasHEE-rahs
hands
καὶkaikay
and
head.
τὴνtēntane
κεφαλήνkephalēnkay-fa-LANE

Cross Reference

ગીતશાસ્ત્ર 51:2
હે યહોવા, મારા અપરાધ અને પાપોથી મને ધુઓ અને મને પરિશુદ્ધ કરો.

ગીતશાસ્ત્ર 51:7
મારા પાપો ઝુફાથી દૂર કરો, જેથી હું શુદ્ધ થઇશ; અને તેથી મને હિમથી પણ શ્વેત બનાવવા માટે ધુઓ.

ગીતશાસ્ત્ર 26:6
હું મારી નિદોર્ષતા સાબિત કરવા મારા હાથ ધોઇશ; હે યહોવા, એ પ્રમાણે જ હું વેદીની પ્રદક્ષિણા કરીશ.

ચર્મિયા 4:14
હે યરૂશાલેમ, તારા અંતરમાંથી પાપને ધોઇ નાખે, તો કદાચ તું બચી જાય, તું ક્યાં સુધી તારા અંતરમાં પાપી વિચારો સંઘર્યા કરીશ?

માથ્થી 27:24
પિલાતે જોયું કે લોકોને વિચાર બદલવા માટે તે કંઈ કરી શકે તેમ નથી અને તેણે જોયું કે લોકો બેચેન થઈ રહ્યા હતા. તેથી પિલાતે થોડું પાણી લઈને હાથ ધોયા. જેથી તે બધા લોકો જોઈ શકે. પછી પિલાતે કહ્યું, “હું આ માણસના મરણ માટે દોષિત નથી. તમે જ તેમાંના એક છો જે તે કરી રહ્યાં છો!”

હિબ્રૂઓને પત્ર 10:22
આપણને શુદ્ધ કરવામાં આવ્યા છે. અને આપણું અંત:કરણ દોષિત લાગણીઓથી મુક્ત છે. આપણા શરીરનું શુદ્ધ પાણીથી સ્નાન કરાવવામાં આવ્યું છે તેથી શુદ્ધ હ્રદયથી અને ખાતરી જે વિશ્વાસ દ્ધારા પ્રાપ્ત થયેલ છે માટે આપણે દેવની નજીક આવી શકીએ છીએ.

1 પિતરનો પત્ર 3:21
એ દષ્ટાત પ્રમાણે તે પાણી બાપ્તિસ્મા સમાન છે જે તમને અત્યારે બચાવે છે. બાપ્તિસ્મા એ શરીરનો મેલ દૂર કરવાની પ્રક્રિયા નથી. બાપ્તિસ્મા તો ઈશ્વર પાસે શુદ્ધ હ્રદય માટેની એક યાચના છે. તે તમને બચાવે છે કારણ કે ઈસુ ખ્રિસ્ત મૂએલામાંથી પુનરૂત્થાન પામ્યો હતો.