Joel 1:9 in Gujarati

Gujarati Gujarati Bible Joel Joel 1 Joel 1:9

Joel 1:9
યહોવાના મંદિરમાં ખાદ્યાર્પણો અને પેયાર્પણો આવતાં નથી. યાજકો જે યહોવા આગળ સેવક છે તેઓ શોક કરે છે.

Joel 1:8Joel 1Joel 1:10

Joel 1:9 in Other Translations

King James Version (KJV)
The meat offering and the drink offering is cut off from the house of the LORD; the priests, the LORD's ministers, mourn.

American Standard Version (ASV)
The meal-offering and the drink-offering are cut off from the house of Jehovah; the priests, Jehovah's ministers, mourn.

Bible in Basic English (BBE)
The meal offering and the drink offering have been cut off from the house of the Lord; the priests, the Lord's servants, are sorrowing.

Darby English Bible (DBY)
The oblation and the drink-offering are cut off from the house of Jehovah; the priests, Jehovah's ministers, mourn.

World English Bible (WEB)
The meal offering and the drink offering are cut off from Yahweh's house. The priests, Yahweh's ministers, mourn.

Young's Literal Translation (YLT)
Cut off hath been present and libation from the house of Jehovah, Mourned have the priests, ministrants of Jehovah.

The
meat
offering
הָכְרַ֥תhokrathoke-RAHT
offering
drink
the
and
מִנְחָ֛הminḥâmeen-HA
is
cut
off
וָנֶ֖סֶךְwānesekva-NEH-sek
house
the
from
מִבֵּ֣יתmibbêtmee-BATE
of
the
Lord;
יְהוָ֑הyĕhwâyeh-VA
priests,
the
אָֽבְלוּ֙ʾābĕlûah-veh-LOO
the
Lord's
הַכֹּ֣הֲנִ֔יםhakkōhănîmha-KOH-huh-NEEM
ministers,
מְשָׁרְתֵ֖יmĕšortêmeh-shore-TAY
mourn.
יְהוָֽה׃yĕhwâyeh-VA

Cross Reference

યોએલ 2:17
યાજકો, જે યહોવાના સેવકો છે, તેમણે ઓસરી અને વેદી વચ્ચે રડવું અને કહેવું કે, “હે યહોવા, તારા લોકો પર દયા કર. વિદેશીઓને તેમને હરાવવા ન દો. તમારા લોકોને વિદેશીઓ સમક્ષ લજ્જિત થવા ન દો, જેઓ દરેકને કહે છે, “તેઓનો દેવ કયાં છે?”

યોએલ 2:14
કોણ જાણે છે? કદાચ તે તેના વિચાર બદલે અને સજાથી ફરી તમને આશીર્વાદ આપે. ત્યારે તમારા દેવ યહોવાને ખાદ્યાર્પણ અને પેયાર્પણ રહેવા દે.

યોએલ 1:13
હે યાજકો! શોકના વસ્ત્રો ધારણ કરીને શોક કરો. હે વેદીના સેવકો, આક્રંદ કરો. હે મારા દેવના સેવકો, શોકના વસ્ત્રોમાં આખી રાત ગાળો. તમારા દેવના ઘરમાં કોઇ ખાદ્યાર્પણ કે પેયાર્પણ નથી.

હોશિયા 9:4
ત્યાં તેઓ યહોવાને દ્રાક્ષાસવ નહિ અપીર્ શકે. તેઓ તેમના બલિદાનો દેવને રાજી નહિ કરે. તેમના બલિદાનો શોક કરનારાઓના આહાર જેવું હશે. તે ખાશે તેઓ અપવિત્ર બની જશે. તેમનું અન્ન કેવળ ભૂખ શમાવવા પૂરતું જ કામમાં આવશે; અને તે યહોવાના મંદિરમાં ધરાવી નહિ શકાય.

યશાયા 61:6
પરંતુ તમે લોકો ‘યહોવાના યાજકો’ તથા આપણા ‘દેવના સેવકો’ ગણાશો. તમે બીજી પ્રજાઓની સમૃદ્ધિ ભોગવશો અને તેમની સંપત્તિથી શોભશો.

યોએલ 1:16
આપણી નજર સામે જ આપણું અન્ન અદ્રશ્ય થઇ ગયું. આપણા દેવના મંદિરમાંથી સર્વ આનંદ અને ઉત્સાહ ઊડી ગયા છે.

યર્મિયાનો વિલાપ 1:16
“તેથી હું રડું છું.” અને તેથી મારી આંખો આંસુઓથી ભીંજાય છે. મારા જીવનમાં જીવ લાવનાર અને આશ્વાસન આપનાર કોઇ નથી, મારા સંતાનોનો નાશ થયો છે, કારણકે શત્રુઓએ તેમને હરાવ્યાં છે.”

યર્મિયાનો વિલાપ 1:4
સિયોનના માગોર્ આક્રંદ કરે છે, ત્યાં કોઇ ઉત્સવોમાં આવતું નથી; તેના દરવાજા ઉજ્જડ થઇ ગયા છે, ને તેના યાજકો આર્તનાદ કરે છે; તેની કુમારિકાઓ અતિ ઉદાસ થઇ ગઇ છે, અને તે શહેર તેની કડવાશ અનુભવે છે.

2 કાળવ્રત્તાંત 13:10
“પરંતુ અમારા માટે તો યહોવા જ અમારા દેવ છે; અને અમે તેમને તજી દીધા નથી. ફકત હારુનના વંશજો અમારા યાજકો છે અને માત્ર લેવીઓ જ યાજકોને તેઓના કામમાં મદદ કરે છે.

નિર્ગમન 28:1
દેવે મૂસાને કહ્યું, “ઇસ્રાએલીઓમાંથી તું તારા ભાઈ હારુનને અને તેના પુત્રો નાદાબ, અબીહૂ, એલઆઝાર, અને ઈથામાંરને અલગ કરીને માંરી સેવા કરવા માંટે યાજકો તરીકે સમર્પિત કરજે.