Job 33:9 in Gujarati

Gujarati Gujarati Bible Job Job 33 Job 33:9

Job 33:9
હું નિર્મળ છું, મે ખોટું કાંઇ કર્યુ નથી.

Job 33:8Job 33Job 33:10

Job 33:9 in Other Translations

King James Version (KJV)
I am clean without transgression, I am innocent; neither is there iniquity in me.

American Standard Version (ASV)
I am clean, without transgression; I am innocent, neither is there iniquity in me:

Bible in Basic English (BBE)
I am clean, without sin; I am washed, and there is no evil in me:

Darby English Bible (DBY)
I am clean without transgression; I am pure, and there is no iniquity in me;

Webster's Bible (WBT)
I am clean without transgression, I am innocent; neither is there iniquity in me.

World English Bible (WEB)
'I am clean, without disobedience. I am innocent, neither is there iniquity in me:

Young's Literal Translation (YLT)
`Pure `am' I, without transgression, Innocent `am' I, and I have no iniquity.

I
זַ֥ךְzakzahk
am
clean
אֲנִ֗יʾănîuh-NEE
without
בְּֽלִ֫יbĕlîbeh-LEE
transgression,
פָ֥שַׁעpāšaʿFA-sha
I
חַ֥ףḥaphahf
innocent;
am
אָנֹכִ֑יʾānōkîah-noh-HEE
neither
וְלֹ֖אwĕlōʾveh-LOH
is
there
iniquity
עָוֹ֣ןʿāwōnah-ONE
in
me.
לִֽי׃lee

Cross Reference

અયૂબ 16:17
રડી રડીને મારું મોં લાલ થઇ ગયું છે. મારી આંખોની આજુબાજુ કાળા કુંડાળા પડી ગયાં છે.

અયૂબ 10:7
તમે સારી રીતે જાણો છો કે હું નિદોર્ષ છું. તમે જાણો છો કે તમારા હાથમાંથી મને કોઇ બચાવી શકે તેમ નથી.

અયૂબ 29:14
સદાચારી રહેવું એ મારા વસ્ત્રો હતા. પ્રામાણિક વર્તન એ મારો ઝબ્બો અને પાઘડી હતા.

અયૂબ 11:4
કારણકે તું કહે છ કે, ‘હું જે કહું છું તે સાચું છે. હું દેવની નજરમાં નિદોર્ષ છું.’

અયૂબ 9:21
હું નિદોર્ષ છુઁ, પણ શું વિચાર કરવો તે હું જાણતો નથી. હું મારા પોતાના જીવનને ધિક્કારું છું.

ચર્મિયા 2:35
ને છતાં તું કહે છે, ‘દેવ રોષે ભરાય તેવું કોઇ કૃત્ય મેં કર્યું નથી. મને ખાતરી છે તે ગુસ્સે થયા નથી.’ તું કહે છે, ‘મેં પાપ નથી કર્યું’, માટે હું તને આકરી શિક્ષા કરીશ.

અયૂબ 27:5
તમે લોકો સાચા છો તે હું કદી જ સ્વીકારીશ નહિ; હું મૃત્યુ પામું ત્યાં સુધી મારી નિદોર્ષતા જાહેર કર્યા કરીશ.

અયૂબ 23:11
હું દેવના માગોર્માં રહ્યો છું. તેમને પગલે ચાલ્યો છું. હું આમતેમ ભટકી ગયો નથી.

અયૂબ 17:8
ન્યાયી લોકો આને લીધે ઉદ્વિગ્ન છે. નિદોર્ષ લોકો જેઓ દેવની કાળજી કરતાં નથી તેને લીધે વ્યથિત છે.

અયૂબ 13:23
મને કહો, “મેં શું ખોટું કર્યુ છે? મને મદદ કરો! મારાં પાપ અને અપરાધ મને જણાવો.

અયૂબ 13:18
હું કાળજીપૂર્વક મારી દલીલો રજૂ કરીશ. અને હું જાણું છું કે હું નિદોર્ષ છૂટીશ.

અયૂબ 9:28
વાસ્તવમાં કશું બદલાતું નથી. વ્યથા હજી પણ મને ડરાવે છે. હું જાણું છું કે તમે મને નિદોર્ષ નહિ ગણો.

અયૂબ 9:23
જ્યારે કોઇ ભયંકર બાબત બની જાય અને એક નિદોર્ષ માણસને મારી નાખવામાં આવે તો શું દેવ તેના પર હસશે?

અયૂબ 9:17
તે મને કચરી નાખવા તોફાન મોકલશે. કારણ વગર તે મને વધારે ઘાયલ કરશે.