Job 3:13 in Gujarati

Gujarati Gujarati Bible Job Job 3 Job 3:13

Job 3:13
જ્યારે હું જન્મ્યો ત્યારે જ મરી ગયો હોત તોે અત્યારે મને શાંતિ હોત મને થાય છે, હું આરામમાં ઊંઘતો હોત.

Job 3:12Job 3Job 3:14

Job 3:13 in Other Translations

King James Version (KJV)
For now should I have lain still and been quiet, I should have slept: then had I been at rest,

American Standard Version (ASV)
For now should I have lain down and been quiet; I should have slept; then had I been at rest,

Bible in Basic English (BBE)
For then I might have gone to my rest in quiet, and in sleep have been in peace,

Darby English Bible (DBY)
For now should I have lain down and been quiet; I should have slept: then had I been at rest,

Webster's Bible (WBT)
For now should I have lain still and been quiet, I should have slept: then had I been at rest,

World English Bible (WEB)
For now should I have lain down and been quiet. I should have slept, then I would have been at rest,

Young's Literal Translation (YLT)
For now, I have lain down, and am quiet, I have slept -- then there is rest to me,

For
כִּֽיkee
now
עַ֭תָּהʿattâAH-ta
still
lain
have
I
should
שָׁכַ֣בְתִּיšākabtîsha-HAHV-tee
and
been
quiet,
וְאֶשְׁק֑וֹטwĕʾešqôṭveh-esh-KOTE
slept:
have
should
I
יָ֝שַׁ֗נְתִּיyāšantîYA-SHAHN-tee
then
אָ֤ז׀ʾāzaz
had
I
been
at
rest,
יָנ֬וּחַֽyānûḥaya-NOO-ha
לִֽי׃lee

Cross Reference

અયૂબ 7:8
દેવ, તમે મને ફરી જોશો નહિ; થોડીવાર પછી તમે મને શોધશો પણ હું ચાલ્યો ગયો હોઇશ.

સભાશિક્ષક 6:3
જો કોઇ મનુષ્યને 100 સંતાનો હોય અને તે દીર્ઘાયુષ્ય ભોગવે પણ જો તે સુખી ન હોય અને તેના મૃત્યુ પછી તેને કોઇ યાદ ન કરે; તો હું કહું છું કે, એના કરતાં તો તે મરેલો જ જન્મ્યો હોત તો વધારે સારું હતું.

અયૂબ 21:23
કોઇ માણસ મરી જાય છે ત્યાં સુધી તંદુરસ્ત રહે છે તથા સુખચેનમાં રહે છે.

અયૂબ 21:13
દુષ્ટ લોકો તેઓના જીવન દરમ્યાન સફળ થવાનો આનંદ માણે છે. ત્યાર પછી તેઓ મૃત્યુ પામે છે અને પીડા વગર તેઓની કબરમાં જાય છે.

અયૂબ 19:27
હા, હું તેમને મારી પોતાની આંખો વડે જોઇશ.બીજું કોઇ નહિ હું પોતેજ દેવને જોઇશ અને તે મને મનમાં કેટલો ક્ષુબ્ધ અનુભવ કરાવે છે તે હું તમને કહી શકતો નથી.

અયૂબ 17:13
હું કદાચ આશા રાખુંકે કબર મારું નવું ઘર બને. હું કબરના અંધકારમાં પથારી પાથરવાની પણ કદાચ આશા રાખું.

અયૂબ 14:10
પરંતુ માણસ જો મૃત્યુ પામે છે તો તે સમાપ્ત થઇ જાય છે. જ્યારે તે મરી જાય છે એ ચાલ્યો જાય છે.

અયૂબ 10:22
આ મૃત્યુ દેશ તો મધ્યરાત્રિના ઘોર અંધકાર જેવો દેશ છે; એ તો મૃત્યુછાયાનો દેશ છે જ્યાં બધું અસ્તવ્યસ્ત છે તથા પ્રકાશ પણ અંધકારરૂપ છે.”‘

અયૂબ 7:21
તમે મને ખોટુ કરવા બદલ શા માટે સીધી રીતે માફ કરતા નથી? તમે મારા પાપોને શા માટે સીધી રીતે માફ કરતા નથી? થોડાજ સમયમાં હું મરી જઇશ અને માટીમાં મળી જઇશ. તમે મને શોધશો, પણ હું ત્યાં હોઇશ જ નહિ.”

સભાશિક્ષક 9:10
જે કઁઇ કામ તારે હાથ લાગે તે હૃદયપૂર્વક કર; કારણ કે જે તરફ તું જાય છે તે શેઓલમાં કઈં પણ કામ, યોજના, જ્ઞાન અથવા બુદ્ધિ નથી.