Jeremiah 6:5
તો ચાલો, આપણે તેના પર રાતે હુમલો કરીને તેના મહેલોનો નાશ કરીએ.”
Jeremiah 6:5 in Other Translations
King James Version (KJV)
Arise, and let us go by night, and let us destroy her palaces.
American Standard Version (ASV)
Arise, and let us go up by night, and let us destroy her palaces.
Bible in Basic English (BBE)
Up! let us go up by night, and send destruction on her great houses.
Darby English Bible (DBY)
Arise, and let us go up by night, and let us destroy her palaces.
World English Bible (WEB)
Arise, and let us go up by night, and let us destroy her palaces.
Young's Literal Translation (YLT)
`Rise, and we go up by night, And we destroy her palaces.'
| Arise, | ק֚וּמוּ | qûmû | KOO-moo |
| and let us go | וְנַעֲלֶ֣ה | wĕnaʿăle | veh-na-uh-LEH |
| night, by | בַלָּ֔יְלָה | ballāyĕlâ | va-LA-yeh-la |
| and let us destroy | וְנַשְׁחִ֖יתָה | wĕnašḥîtâ | veh-nahsh-HEE-ta |
| her palaces. | אַרְמְנוֹתֶֽיהָ׃ | ʾarmĕnôtêhā | ar-meh-noh-TAY-ha |
Cross Reference
ચર્મિયા 52:13
તેણે યહોવાના મંદિરને, રાજાના મહેલને અને શહેરના દરેક મોટા મકાનોને આગ ચાંપીં.
યશાયા 32:14
કારણ, મહેલ સૂનો પડ્યો છે અને કોલાહલભર્યું શહેર ઉજ્જડ થઇ ગયું છે; ઘરો અને બુરજો કાયમના ખંડેર થઇ ગયાં છે, જ્યાં ગધેડાઓ આનંદથી હરેફરે છે અને ઘેટાંબકરાં ચરે છે.
ઝખાર્યા 11:1
હે લબાનોન તારા દરવાજા ઉઘાડી નાખ, જેથી આગ ત્યાં દેવદારોને સ્વાહા કરી જાય!
આમોસ 3:10
યહોવા કહે છે: “ન્યાયથી વર્તવું એટલે શું, એ તમારા લોકો ભૂલી ગયા છે. તેઓ બધા તો બસ, હિંસા અને શોષણથી ચોરી અને લૂંટથી પોતાના ઘર ભરે છે.”
આમોસ 2:5
હું યહૂદિયા પર આગ લગાડીશ અને આગ યરૂશાલેમના કિલ્લેબંધી મહેલો મકાનોને નષ્ટ કરશે.”
હોશિયા 8:14
ઇસ્રાએલના લોકો પોતાના સર્જનહારને ભૂલી ગયા છે અને એમણે મંદિરો ચણાવ્યઁા છે. યહૂદાના લોકોએ અનેક કિલ્લેબંદી નગરો બંધાવ્યાં છે. પરંતુ હું એમનાં નગરો ઉપર અગ્નિ વરસાવીશ. અને તે એમના કિલ્લાઓને ભસ્મીભૂત કરી નાખશે.”
ચર્મિયા 17:27
“‘પરંતુ જો તમે મારું સાંભળશો નહિ અને વિશ્રામવાર દિવસને પવિત્ર માનવાની ના પાડશો, તથા અન્ય દિવસોની જેમ વિશ્રામવારને દિવસે પણ તમે યરૂશાલેમના દરવાજાઓમાંથી વેપારની ચીજ-વસ્તુઓ લાવશો, તો હું આ દરવાજાઓને આગ ચાંપીશ. તે અગ્નિ રાજમહેલ સુધી ફેલાશે અને તેનો સંપૂર્ણ નાશ થશે અને અગ્નિની ભભૂકતી જવાળાઓને કોઇ હોલવી શકશે નહિ.”‘
ચર્મિયા 9:21
‘મૃત્યુ આપણી બારીઓમાં થઇને આપણી હવેલીઓમાં અંદર ઊતર્યું છે. અને આપણા બાળકોને વધેરી નાખ્યા છે. તેઓ હવે રસ્તા પર રહ્યાં નથી, અને તરુણો જાહેર ચોકમાં રહ્યાં નથી.”‘
ગીતશાસ્ત્ર 48:3
તે નગરના મહેલોમાં દેવ આશ્રયની જગા તરીકે ઓળખાય છે.
2 કાળવ્રત્તાંત 36:19
તેણે મંદિર બાળી મૂક્યું. યરૂશાલેમની દિવાલ ભોંયભેગી કરી નાખવામાં આવી હતી. તેના મહેલોને આગ ચાંપી અને બધી જ કિંમતી વસ્તુઓનો નાશ કર્યો.