Isaiah 28:6
તે ન્યાયાસન ઉપર બેસનારાઓમાં ન્યાયની ભાવના પ્રેરશે અને દુશ્મનોથી નગરના દરવાજાઓનું રક્ષણ કરનારાઓને બહાદુર બનાવશે.
Isaiah 28:6 in Other Translations
King James Version (KJV)
And for a spirit of judgment to him that sitteth in judgment, and for strength to them that turn the battle to the gate.
American Standard Version (ASV)
and a spirit of justice to him that sitteth in judgment, and strength to them that turn back the battle at the gate.
Bible in Basic English (BBE)
And a spirit of wisdom to the judge, and strength to those who keep back the attackers at the door of the town.
Darby English Bible (DBY)
and for a spirit of judgment to him that sitteth in judgment, and for strength to them that turn the battle to the gate.
World English Bible (WEB)
and a spirit of justice to him who sits in judgment, and strength to those who turn back the battle at the gate.
Young's Literal Translation (YLT)
And for a spirit of judgment To him who is sitting in the judgment, And for might `to' those turning back the battle to the gate.
| And for a spirit | וּלְר֖וּחַ | ûlĕrûaḥ | oo-leh-ROO-ak |
| of judgment | מִשְׁפָּ֑ט | mišpāṭ | meesh-PAHT |
| sitteth that him to | לַיּוֹשֵׁב֙ | layyôšēb | la-yoh-SHAVE |
| in | עַל | ʿal | al |
| judgment, | הַמִּשְׁפָּ֔ט | hammišpāṭ | ha-meesh-PAHT |
| strength for and | וְלִ֨גְבוּרָ֔ה | wĕligbûrâ | veh-LEEɡ-voo-RA |
| to them that turn | מְשִׁיבֵ֥י | mĕšîbê | meh-shee-VAY |
| battle the | מִלְחָמָ֖ה | milḥāmâ | meel-ha-MA |
| to the gate. | שָֽׁעְרָה׃ | šāʿĕrâ | SHA-eh-ra |
Cross Reference
યોહાન 5:30
“હું એકલો કંઈ કરી શક્તો નથી. જે પ્રમાણે મને કહેવામાં આવ્યું છે તે જ રીતે હું ફક્ત ન્યાય કરું છું. તેથી મારો ન્યાય અદલ છે. શા માટે? કેમ કે હું મારી જાતને ખુશ કરવા પ્રયત્ન કરતો નથી. પરંતુ જેણે મને મોકલ્યો છે, તેને (દેવને) હું ખુશ કરવા પ્રયત્ન કરું છું.
1 રાજઓ 3:28
રાજાએ જે અદલ ઇન્સાફ કર્યો તેની જાણ સમગ્ર ઇસ્રાએલમાં થઈ ગઈ, ત્યારે તેમના રાજયના લોકોના મનમાં રાજા માંટે આદરભાવ જાગ્યો. તેઓ સમજી ગયા કે, એ ન્યાય કરવા માંટે દિવ્ય જ્ઞાન ધરાવે છે.
યશાયા 32:15
પરંતુ છેવટે દેવ આપણા પર સ્વર્ગમાંથી ચૈતન્ય વરસાવસે, અને ત્યાર પછી રણ પ્રદેશ ખેતીની જમીન જેવો ફળદ્રુપ બની જશે અને ખેતર ભૂમિ જંગલ જેવી ફળદ્રુપ બની જશે.
યશાયા 11:2
યહોવાનો આત્મા, સુબુદ્ધિ તથા સમજદારીનો આત્મા, વિવેકબુદ્ધિ તથા પરાક્રમનો આત્મા, જ્ઞાન તથા યહોવાના ભયનો આત્મા તેના પર રહેશે.
1 કરિંથીઓને 12:8
આત્મા એક વ્યક્તિને શાણપણવાળી વાણી બોલવાનું સાર્મથ્ય પ્રદાન કરે છે. જ્યારે આ જ આત્મા બીજી વ્યક્તિને પરમજ્ઞાન વાણી બોલવાનું સાર્મથ્ય પ્રદાન કરે છે.
યોહાન 3:34
દેવે તેને (ઈસુ) મોકલ્યો છે. અને તે દેવ જે કહે છે તે જ કહે છે. દેવે તેને અમાપ આત્મા આપ્યો છે.
નીતિવચનો 20:8
ન્યાયાસન પર બેઠેલો રાજા પોતાની આંખથીજ દુષ્ટને ઓળખી કાઢે છે.
ગીતશાસ્ત્ર 72:1
હે દેવ, તમે રાજાને ન્યાય કરવા માટે તમારા જ્ઞાન અને અધિકાર આપો, અને રાજાનાં પુત્રોને તમારું ન્યાયીપણું આપો.
ગીતશાસ્ત્ર 46:11
સૈન્યોના યહોવા આપણી સાથે છે, યાકૂબનાં દેવ સદા આપણો બચાવ કરે છે.
ગીતશાસ્ત્ર 46:1
દેવ આપણો આશ્રય તથા આપણું સાર્મથ્ય છે; આપણે અનુભવ કર્યો છે કે, સંકટ સમયનાં તેઓ સાથી, ત્વરિત મદદ કરનાર હાજરાહજૂર છે.
ગીતશાસ્ત્ર 18:32
તેમની શકિતથી તેઓ મને ભરી દે છે અને પવિત્ર જીવન જીવવાં માટે મને સહાય કરે છે.
2 કાળવ્રત્તાંત 32:8
તેની પાસે મોટું સૈન્ય છે પણ તેઓ માત્ર માણસો છે, જ્યારે આપણાં યુદ્ધો લડવા આપણી સાથે યહોવા આપણા દેવ છે.” હિઝિક્યાના ભાષણથી લોકો ઉત્સાહિત થયા હતા.
યહોશુઆ 1:9
મેં તને બળવાન અને હિમ્મતવાન થવા આજ્ઞા કરી હતી. તેથી ભયભીત કે નાહિંમ્મત થઈશ નહિ કારણ હું તારો દેવ યહોવા છું. યહોશુઆ જ્યાં ક્યાંય તું જાય છે ત્યાં તારો દેવ, હું તારી સાથે છું.
પુનર્નિયમ 20:4
કારણ કે તમાંરા દેવ યહોવા તમાંરી સાથે આવનાર છે, તે તમાંરા પક્ષે રહીને દુશ્મનો સામે લડશે. અને તમને વિજય અપાવશે.’
ગણના 27:16
“હે યહોવા, સર્વ માંનવજાતના આત્માંઓના દેવ, આ તમને માંરી અરજ છે કે હવે આ સમાંજનો કોઈ આગેવાન પસંદ કરો.
ગણના 11:16
પછી યહોવાએ મૂસાને કહ્યું, “ઇસ્રાએલના સિત્તેર વડીલોને માંરી સમક્ષ મુલાકાત મંડપ આગળ લઈ આવ જેઓને વિષે તને ખાતરી હોય, અને ત્યાં તારી સાથે ઊભા રહેવાનું તેઓને કહે.
ઊત્પત્તિ 41:38
“આ યોજનાને પાર પાડવા માંટે યૂસફ યોગ્ય માંણસ છે. એનાથી સારો માંણસ આપણને ન મળે, તેની અંદરનો દેવનો આત્માં તેને ઘણો શાણો બનાવે છે!”