Genesis 27:35 in Gujarati

Gujarati Gujarati Bible Genesis Genesis 27 Genesis 27:35

Genesis 27:35
ઇસહાકે કહ્યું, “તારા ભાઈએ માંરી સાથે છળ કરીને તારા આશીર્વાદ લઈ ગયો.”

Genesis 27:34Genesis 27Genesis 27:36

Genesis 27:35 in Other Translations

King James Version (KJV)
And he said, Thy brother came with subtilty, and hath taken away thy blessing.

American Standard Version (ASV)
And he said, Thy brother came with guile, and hath taken away thy blessing.

Bible in Basic English (BBE)
And he said, Your brother came with deceit, and took away your blessing.

Darby English Bible (DBY)
And he said, Thy brother came with subtilty, and has taken away thy blessing.

Webster's Bible (WBT)
And he said, Thy brother came with subtilty, and hath taken away thy blessing.

World English Bible (WEB)
He said, "Your brother came with deceit, and has taken away your blessing."

Young's Literal Translation (YLT)
and he saith, `Thy brother hath come with subtilty, and taketh thy blessing.'

And
he
said,
וַיֹּ֕אמֶרwayyōʾmerva-YOH-mer
Thy
brother
בָּ֥אbāʾba
came
אָחִ֖יךָʾāḥîkāah-HEE-ha
subtilty,
with
בְּמִרְמָ֑הbĕmirmâbeh-meer-MA
and
hath
taken
away
וַיִּקַּ֖חwayyiqqaḥva-yee-KAHK
thy
blessing.
בִּרְכָתֶֽךָ׃birkātekābeer-ha-TEH-ha

Cross Reference

ઊત્પત્તિ 27:19
યાકૂબે પોતાના પિતાને કહ્યું, “હું તમાંરો મોટો પુત્ર એસાવ છું, તમે જે કહ્યું હતું તે પ્રમાંણે મેં કર્યુ છે. હવે તમે બેઠા થાઓ, અને મેં જે શિકાર તમાંરા માંટે કર્યો છે તેની વાનગી ખાઈને મને આશીર્વાદ આપો.”

2 રાજઓ 10:19
બઆલના તમામ પ્રબોધકો અને યાજકોને બોલાવો. તેઓની સાથે તેઓના બધા જ અનુયાયીઓને પણ હાજર રાખો. એક પણ વ્યકિત બાકી રહેવો જોઈએ નહિ. કારણ કે આપણે, બઆલના ભકતોએ ભેગા થઈને તેની પૂજા માટે મોટી ઉજવણી કરવાની છે. બઆલના માણસોમાંનો જે કોઈ અહીં નહિ આવે તેને મારી નાખવામાં આવશે.”પણ બઆલના ભકતોને મારી નાખવા માટેનું યેહૂનું આ ષડયંત્ર હતું.

અયૂબ 13:7
શું તમે દેવ માટે જૂઠું બોલશો? શું તમે સાચે એમ માનો છો કે તે તમારી પાસે જૂઠુ બોલાવવા માગે છે.

માલાખી 2:10
શું આપણા સર્વના પિતા એક જ નથી? શું એક જ દેવે આપણું સર્જન કર્યું નથી? તો પછી આપણા પિતૃઓના કરારનો ભંગ કરીને આપણે આ રીતે શા માટે એકબીજાનો વિશ્વાસઘાત કરીએ છીએ?

રોમનોને પત્ર 3:7
કોઈ વ્યક્તિ આવી દલીલ કરી શકે? “જો હું જૂઠ્ઠુ બોલું, તો તેનાથી દેવની કીર્તિ વધશે, કેમકે મારું અસત્ય દેવના સત્યને પ્રગટ કરશે. તો પછી શા માટે મને પાપી ઠેરવો છો?”

2 કરિંથીઓને 4:7
આ ખજાનો અમને દેવ તરફથી મળ્યો છે. પરંતુ અમે તો માત્ર માટીનાં પાત્રો જેવા છીએ જે આ ખજાનાને ગ્રહણ કરે છે. આ બતાવે છે કે આ પરાક્રમની અધિકતા દેવ અર્પિત છે, અમારી નથી.

1 થેસ્સલોનિકીઓને 4:6
તમારામાંના કોઈએ તમારા ભાઈ સાથે અનુચિત વ્યવહાર ન કરવો જોઈએ કે તેને છેતરવો પણ ન જોઈએ. જે લોકો આમ કરે છે તેમને પ્રભુ શિક્ષા કરશે. અમે ક્યારનું ય તમને એ બાબત વિષે જણાવ્યું છે અને ચેતવ્યા છે.