Genesis 20:11
પછી ઇબ્રાહિમે કહ્યું, “હું ડરતો હતો કારણ કે મને થયું કે, આ દેશમાં કોઈ પણ દેવને માંન આપતું નથી અને તેનાથી ડરતું નથી અને માંરી પત્ની સારાને મેળવવા માંટે આ લોકો મને માંરી નાખશે.
Genesis 20:11 in Other Translations
King James Version (KJV)
And Abraham said, Because I thought, Surely the fear of God is not in this place; and they will slay me for my wife's sake.
American Standard Version (ASV)
And Abraham said, Because I thought, Surely the fear of God is not in this place. And they will slay me for my wife's sake.
Bible in Basic English (BBE)
And Abraham said, Because it seemed to me that there was no fear of God in this place, and that they might put me to death because of my wife.
Darby English Bible (DBY)
And Abraham said, Because I said, Surely the fear of God is not in this place, and they will kill me for my wife's sake.
Webster's Bible (WBT)
And Abraham said, Because I thought, surely the fear of God is not in this place; and they will slay me for my wife's sake.
World English Bible (WEB)
Abraham said, "Because I thought, 'Surely the fear of God is not in this place. They will kill me for my wife's sake.'
Young's Literal Translation (YLT)
And Abraham saith, `Because I said, `Surely the fear of God is not in this place, and they have slain me for the sake of my wife;
| And Abraham | וַיֹּ֙אמֶר֙ | wayyōʾmer | va-YOH-MER |
| said, | אַבְרָהָ֔ם | ʾabrāhām | av-ra-HAHM |
| Because | כִּ֣י | kî | kee |
| I thought, | אָמַ֗רְתִּי | ʾāmartî | ah-MAHR-tee |
| Surely | רַ֚ק | raq | rahk |
| the fear | אֵין | ʾên | ane |
| of God | יִרְאַ֣ת | yirʾat | yeer-AT |
| not is | אֱלֹהִ֔ים | ʾĕlōhîm | ay-loh-HEEM |
| in this | בַּמָּק֖וֹם | bammāqôm | ba-ma-KOME |
| place; | הַזֶּ֑ה | hazze | ha-ZEH |
| me slay will they and | וַֽהֲרָג֖וּנִי | wahărāgûnî | va-huh-ra-ɡOO-nee |
| for | עַל | ʿal | al |
| my wife's | דְּבַ֥ר | dĕbar | deh-VAHR |
| sake. | אִשְׁתִּֽי׃ | ʾištî | eesh-TEE |
Cross Reference
ઊત્પત્તિ 26:7
‘રિબકા માંરી પત્ની છે.’ એમ કહેવાની ઇસહાકમાં હિંમત નહોતી. તેને ડર હતો કે, લોકો તેની પત્નીને મેળવવા માંટે કદાચ તેને માંરી નાખશે.
ઊત્પત્તિ 12:12
મિસરના લોકો તને જોશે એટલે કહેશે કે, ‘આ સ્ત્રી તેની પત્ની છે.’ અને પછી મને તેઓ માંરી નાખશે અને તને જીવતી રાખશે કારણકે તેઓ તને મેળવવા ઈચ્છશે.
નીતિવચનો 16:6
દયા તથા સત્યતાથી પાપનું પ્રાયશ્ચિત થાય છે, અને યહોવાનો ડર વ્યકિતને દુષ્ટતાથી દૂર રાખે છે.
ન હેમ્યા 5:15
મારી પહેલાનાં પ્રશાસકો લોકોને ભારરૂપ થઇ પડ્યા હતા; તેઓ લોકો પાસેથી ખોરાક અને દ્રાક્ષારસ તેમજ 40 શેકેલચાંદી લેતા હતા. તે ઉપરાંત તેમના નોકર લોકો પર ત્રાસ ગુજારતા તે તો જુદું. પણ મેં દેવથી ડરીને તેમની સાથે એવો વર્તાવ કર્યો નહોતો.
ઊત્પત્તિ 42:18
પછી ત્રીજે દિવસે યૂસફે તેઓને કહ્યું, “જો તમે આમ કરશો તો જરૂર બચવા પામશો, કારણ કે હું તો દેવથી ડરીને ચાલનારો માંણસ છું;
રોમનોને પત્ર 3:18
“તેઓને દેવ પ્રત્યે આદર કે ડર નથી.” ગીતશાસ્ત્ર 36:1
નીતિવચનો 8:13
યહોવાનો ભય એટલે પાપને ધિક્કારવું, અભિમાન, ઉદ્ધતાઇ, કુમાર્ગ, અને વાંકાબોલાપણાને હું ધિક્કારું છું.
નીતિવચનો 2:5
તો તને યહોવાના ભયનું ભાન થશે. અને તને દેવનું જ્ઞાન પ્રાપ્ત થશે.
નીતિવચનો 1:7
યહોવાનો ભય એ જ્ઞાનનો આરંભ છે. પણ મૂખોર્ જ્ઞાન અને શિક્ષણને વ્યર્થ ગણે છે.
ગીતશાસ્ત્ર 36:1
દુષ્ટના ગહન હૃદયમાં પાપ તેને લલચાવે છે. અને દુષ્ટ કાર્યો કરવા પ્રેરે છે; તેના હૃદયમાં દેવનો ભય કે જે તેને પાપ કરતાં અટકાવે.
ગીતશાસ્ત્ર 14:4
તેઓ રોટલીની જેમ મારા લોકોને ખાય છે, અને તે દુષ્કમોર્ કરનારાઓ દેવને નથી જાણતા. તેઓ નથી યહોવાને પ્રાર્થના કરતા કે નથી તેની ઉપાસના કરતાં.
અયૂબ 28:28
તેણે માણસને કહ્યું, “યહોવાનો ડર અને તેમનો આદરભાવ કરવો એ જ અનુભૂત જ્ઞાન છે. દુષ્ટતાથી દૂર રહેવું તે જ સમજશકિત છે.”
અયૂબ 1:1
ઉસ નામના દેશમાં અયૂબ નામે એક માણસ રહેતો હતો. તે ભલો, પ્રામાણિક અને દેવથી ડરનાર અને દુષ્ટ વસ્તુ કરવાની મનાઇ કરતો હતો.
ઊત્પત્તિ 22:12
દેવદૂતે કહ્યું, “તારા પુત્રને માંરીશ નહિ, તેને કોઇ સજા કરીશ નહિ, મંે જોયું કે, તું દેવનો આદર કરે છે અને તેની આજ્ઞાનું પાલન કરે છે. મેં જોઇ લીધું છે કે, તું તારા એકના એક પુત્રને માંરા માંટે બલિ ચઢાવતાં ખચકાયો નથી.”