Ezekiel 20:20
વિશ્રામવારને તમારે પવિત્ર ગણીને પાળવો, જેથી તે આપણી વચ્ચેના કરારની નિશાની બની રહે અને તમને ખબર પડે કે હું યહોવા દેવ છું.”
Ezekiel 20:20 in Other Translations
King James Version (KJV)
And hallow my sabbaths; and they shall be a sign between me and you, that ye may know that I am the LORD your God.
American Standard Version (ASV)
and hallow my sabbaths; and they shall be a sign between me and you, that ye may know that I am Jehovah your God.
Bible in Basic English (BBE)
And keep my Sabbaths holy; and they will be a sign between me and you so that it may be clear to you that I am the Lord your God.
Darby English Bible (DBY)
and hallow my sabbaths; and they shall be a sign between me and you, that ye may know that I [am] Jehovah your God.
World English Bible (WEB)
and make my Sabbaths holy; and they shall be a sign between me and you, that you may know that I am Yahweh your God.
Young's Literal Translation (YLT)
And My sabbaths sanctify, And they have been for a sign between Me and you, To know that I, Jehovah, `am' your God.
| And hallow | וְאֶת | wĕʾet | veh-ET |
| my sabbaths; | שַׁבְּתוֹתַ֖י | šabbĕtôtay | sha-beh-toh-TAI |
| be shall they and | קַדֵּ֑שׁוּ | qaddēšû | ka-DAY-shoo |
| a sign | וְהָי֤וּ | wĕhāyû | veh-ha-YOO |
| between | לְאוֹת֙ | lĕʾôt | leh-OTE |
| know may ye that you, and me | בֵּינִ֣י | bênî | bay-NEE |
| that | וּבֵֽינֵיכֶ֔ם | ûbênêkem | oo-vay-nay-HEM |
| I | לָדַ֕עַת | lādaʿat | la-DA-at |
| Lord the am | כִּ֛י | kî | kee |
| your God. | אֲנִ֥י | ʾănî | uh-NEE |
| יְהוָ֖ה | yĕhwâ | yeh-VA | |
| אֱלֹהֵיכֶֽם׃ | ʾĕlōhêkem | ay-loh-hay-HEM |
Cross Reference
ચર્મિયા 17:22
વિશ્રામવારના દિવસે ઘરમાંથી બોજો ઉપાડી બહાર જશો નહિ અને કોઇ કામ કરશો નહિ! તમારા પિતૃઓને મેં આજ્ઞા આપી હતી તેમ વિશ્રામવારના દિવસને પવિત્ર માનો.
હઝકિયેલ 20:12
તેઓ મારી પોતાની જ પ્રજા છે એની એંધાણીરૂપે મેં તેમને ખાસ આરામના દિવસો આપ્યા, તેથી તેઓ જાણે કે, હું યહોવા એ જ એક છું કે જે તેમને પવિત્ર બનાવે છે.
નિર્ગમન 20:11
છ દિવસમાં યહોવાએ આકાશ તથાપૃથ્વી, સમુદ્ર તથા તેમાંની તમાંમ વસ્તુઓ બનાવી હતી અને સાતમે દિવસે વિશ્રામ કર્યો હતો, તેથી યહોવાએ વિશ્રામવારને આશીર્વાદ આપીને તેને પવિત્ર ઠરાવ્યો છે.
નિર્ગમન 31:13
“ઇસ્રાએલના લોકોને કહે, ‘સાબ્બાથ’ દિને વિશ્રામ કરે. કારણ કે ‘સાબ્બાથ’ માંરી અને તમાંરી વચ્ચે બધી પેઢીઓ માંટે નિશાની છે. એ તમને યાદ આપશે કે મેં તમને માંરી ખાસ પ્રજા તરીકે બનાવ્યા છે.
ન હેમ્યા 13:15
એક દિવસ હું જ્યારે બહાર યહૂદામાં હતો, ત્યારે મેં કેટલાક લોકોને સાબ્બાથના દિવસે દ્રાક્ષા પીલવાનું કામ કરતા જોયા તથા અનાજની ગુણો અંદર લાવી ગધેડા પર લાદતાં હતાં અને સાબ્બાથના દિવસે દ્રાક્ષારસ, દ્રાક્ષો, અંજીર તથા સર્વ પ્રકારના ભાર યરૂશાલેમમાં લાવતાઁ જોયા. તેથી મેં તેમને ત્યાં જ ચેતવણી આપી અને એ બધી વસ્તુઓ વેચવાની મનાઇ કરી.
યશાયા 58:13
જો તમે પવિત્ર વિશ્રામવારને પાળશો અને તે દિવસે તમારો પોતાનો ધંધો તથા મોજમજા કરશો નહિ, પણ તમે વિશ્રામવારને આનંદોત્સવનો યહોવાનો પવિત્ર દિવસ જાણીને, તે વિષે આનંદથી બોલશો અને તમારાં કાર્યો બંધ રાખીને યહોવાનો આદર કરશો, તેમ જ તમારી પોતાની ઇચ્છાઓને અને આનંદપ્રમોદને અનુસરસો નહિ અને કૂથલી નહિ કરતાં, તેને માન આપશો.
ચર્મિયા 17:24
યહોવા કહે છે, “‘હવે જો તમે મને આધીન થશો અને વિશ્રામવારને દિવસે કોઇ કામ નહિ કરો તેને અલગ કરાયેલો-વિશિષ્ટ અને પવિત્ર દિવસ માની તેની પવિત્રતા જાળવો.
ચર્મિયા 17:27
“‘પરંતુ જો તમે મારું સાંભળશો નહિ અને વિશ્રામવાર દિવસને પવિત્ર માનવાની ના પાડશો, તથા અન્ય દિવસોની જેમ વિશ્રામવારને દિવસે પણ તમે યરૂશાલેમના દરવાજાઓમાંથી વેપારની ચીજ-વસ્તુઓ લાવશો, તો હું આ દરવાજાઓને આગ ચાંપીશ. તે અગ્નિ રાજમહેલ સુધી ફેલાશે અને તેનો સંપૂર્ણ નાશ થશે અને અગ્નિની ભભૂકતી જવાળાઓને કોઇ હોલવી શકશે નહિ.”‘
હઝકિયેલ 44:24
જ્યારે કોઇ ઝઘડો ઊભો થાય ત્યારે તેમણે મારા કાયદા અનુસાર ન્યાય ચૂકવવો. તેમણે મારાં ધારાધોરણો મુજબ બધા તહેવારો ઉજવવા અને વિશ્રામવારની પવિત્રતા જાળવી પાળવો, અને તે માટે કાળજી રાખવી.