Isaiah 11:5 in Gujarati

Gujarati Gujarati Bible Isaiah Isaiah 11 Isaiah 11:5

Isaiah 11:5
તેનાં સર્વ કાર્યોમાં ન્યાય અને નીતિ હશે.

Isaiah 11:4Isaiah 11Isaiah 11:6

Isaiah 11:5 in Other Translations

King James Version (KJV)
And righteousness shall be the girdle of his loins, and faithfulness the girdle of his reins.

American Standard Version (ASV)
And righteousness shall be the girdle of his waist, and faithfulness the girdle of his loins.

Bible in Basic English (BBE)
And righteousness will be the cord of his robe, and good faith the band round his breast.

Darby English Bible (DBY)
And righteousness shall be the girdle of his reins, and faithfulness the girdle of his loins.

World English Bible (WEB)
Righteousness shall be the belt of his waist, and faithfulness the belt of his loins.

Young's Literal Translation (YLT)
And righteousness hath been the girdle of his loins, And faithfulness -- the girdle of his reins.

And
righteousness
וְהָ֥יָהwĕhāyâveh-HA-ya
shall
be
צֶ֖דֶקṣedeqTSEH-dek
the
girdle
אֵז֣וֹרʾēzôray-ZORE
loins,
his
of
מָתְנָ֑יוmotnāywmote-NAV
and
faithfulness
וְהָאֱמוּנָ֖הwĕhāʾĕmûnâveh-ha-ay-moo-NA
the
girdle
אֵז֥וֹרʾēzôray-ZORE
of
his
reins.
חֲלָצָֽיו׃ḥălāṣāywhuh-la-TSAIV

Cross Reference

એફેસીઓને પત્ર 6:14
તેથી સત્યથી તમારી કમર બાંધો; અને પ્રામાણિક જીવન જીવીને તમારી છાતીનું રક્ષણ કરો.

યશાયા 25:1
હે યહોવા, તમે મારા દેવ છો, હું તમારા ગુણગાન ગાઇશ અને તમારા નામની સ્તુતિ કરીશ, તમે અદભૂત કાર્યો કર્યા છે; તમે લાંબા સમય પહેલાં ઘડેલી યોજનાઓ પૂરેપૂરી પાર ઊતારી છે.

પ્રકટીકરણ 3:14
“લાવદિકિયામાંની મંડળીના દૂતને લખ કે:“જે આમીનછે તે તમને આ વાતો કહે છે. તે વિશ્વાસુ તથા સાચો સાક્ષી છે. દેવે જે બધું બનાવ્યું છે તેનો તે શાસક છે. તે જે કહે છે તે આ છે:

પ્રકટીકરણ 1:13
મેં દીવીઓની વચમાં “મનુષ્યપુત્ર જેવા” કોઈ એકને જોયો. તેણે એક લાંબો ઝભ્ભો પહેર્યો હતો, તેની છાતી પર સોનાનો પટો બાંધેલો હતો.

1 યોહાનનો પત્ર 1:9
પણ જો આપણે આપણાં પાપો કબૂલ કરીએ છીએ, તો દેવ આપણાં પાપ માફ કરશે. આપણે દેવ પર વિશ્વાસ કરી શકીએ છીએ. દેવ જે સત્ય છે તે જ કરે છે. આપણે કરેલા બધાં ખોટાં કામોમાંથી દેવ આપણને શુધ્ધ કરે છે.

1 પિતરનો પત્ર 4:1
જ્યારે ખ્રિસ્ત તેના શરીરમાં હતો ત્યારે તેણે વેદનાઓ સહન કરી તેથી જે રીતે ખ્રિસ્ત વિચારતો હતો તેવા વિચારોમાં તમારે સુદ્દઢ થવું જોઈએ. જે વ્યક્તિએ શરીરમાં દુ:ખો સહ્યાં છે તે પાપથી મુક્ત થયો છે.

હિબ્રૂઓને પત્ર 2:17
આ કારણે ઈસુ ખ્રિસ્ત પોતાના ભાઈઓ અને બહેનોમાં બધા બાબતોમાં સમાન બને એ જરુંરી હતું, એ માટે તે આપણા પ્રત્યે સહાનુભૂતિ દર્શાવે એવો દયાળુ અને આપણા લોકોના પાપનું પ્રાયશ્ચિત કરીને દેવ સમક્ષ સજા ભોગવે એવો વિશ્વાસુ પ્રમુખ યાજક થાય.

2 કરિંથીઓને 6:7
સત્ય કહેવાથી, અને દેવના પરાક્રમથી, અમે અમારા ન્યાયી રીતે જીવવાના માર્ગનો ઉપયોગ અમારા વિરૂદ્ધની દરેક વસ્તુથી અમારી જાતને બચાવવા અમે કરીએ છીએ.

હોશિયા 2:20
વિશ્વાસુપણા તથા પ્રેમથી હું તારી સાથે સગાઇ કરીશ. અને તું તારા યહોવાને ઓળખશે.

યશાયા 59:17
તે મુકિતનું બખતર ચઢાવશે અને માથે વિજયનો ટોપ ધારણ કરશે, વેરના વાઘા પહેરશે અને ઉપર ક્રોધનો ઝભ્ભો ઓઢશે.

ગીતશાસ્ત્ર 93:1
યહોવા રાજ કરે છે, ભવ્યતા અને સાર્મથ્યને તેણે વસ્રોની જેમ ધારણ કર્યા છે તેણે જગતને તેવી રીતે પ્રસ્થાપિત કર્યુ છે કે તે અચળ રહેશે.