2 Samuel 22:42 in Gujarati

Gujarati Gujarati Bible 2 Samuel 2 Samuel 22 2 Samuel 22:42

2 Samuel 22:42
તેઓએ પરિણામ વગર મદદ મેળવવા પ્રયત્નો કર્યા, તેઓ યહોવા પાસે પણ મદદ માંટે ગયા. પરંતુ તેમણે તેઓને પ્રત્યુત્તર આપ્યો નહિ.

2 Samuel 22:412 Samuel 222 Samuel 22:43

2 Samuel 22:42 in Other Translations

King James Version (KJV)
They looked, but there was none to save; even unto the LORD, but he answered them not.

American Standard Version (ASV)
They looked, but there was none to save; Even unto Jehovah, but he answered them not.

Bible in Basic English (BBE)
They were crying out, but there was no one to come to their help: even to the Lord, but he gave them no answer.

Darby English Bible (DBY)
They looked, and there was none to save -- Unto Jehovah, and he answered them not.

Webster's Bible (WBT)
They looked, but there was none to save; even to the LORD, but he answered them not.

World English Bible (WEB)
They looked, but there was none to save; Even to Yahweh, but he didn't answer them.

Young's Literal Translation (YLT)
They look, and there is no saviour; Unto Jehovah, and He hath not answered them.

They
looked,
יִשְׁע֖וּyišʿûyeesh-OO
but
there
was
none
וְאֵ֣יןwĕʾênveh-ANE
to
save;
מֹשִׁ֑יעַmōšîaʿmoh-SHEE-ah
unto
even
אֶלʾelel
the
Lord,
יְהוָ֖הyĕhwâyeh-VA
but
he
answered
וְלֹ֥אwĕlōʾveh-LOH
them
not.
עָנָֽם׃ʿānāmah-NAHM

Cross Reference

યશાયા 1:15
“પણ જો તમે મારી સામે તમારો હાથ ઉગામશો, ત્યારે હું મારી આંખો ફેરવી લઇશ. હવે વધારે હું તમારી પ્રાર્થનાઓને નહિ સાંભળું, કેમકે તમારો હાથ લોહીથી ખરડાયેલો છે.

1 શમુએલ 28:6
તેણે યહોવાને પ્રશ્ર્ન કર્યો, પણ દેવે તેને જવાબ ન આપ્યો, ન સ્વપ્ન દ્વારા, ન પાસા દ્વારા કે ન પ્રબોધક દ્વારા.

નીતિવચનો 1:28
“ત્યારે તેઓ મને બોલાવશે તો પણ હું ઉત્તર આપીશ નહિ, તમે મને ખંતથી શોધશો પણ હું તમને મળીશ નહિ.

મીખાહ 3:4
અને પછી સંકટના સમયે મદદ માટે તમે યહોવાને વિનંતી કરો છો! પરંતુ તે તમને જવાબ નહિ આપે. તમે અનિષ્ટ કામો કર્યા છે, તેથી તે તમારાથી મોઢું ફેરવી લેશે.’

અયૂબ 27:9
તે દુષ્ટ વ્યકિત દુ:ખમાં આવી પડશે અને દેવને મદદ માટે પોકારશે. પરંતુ દેવ તેને સાંભળશે નહિ.

હઝકિયેલ 20:3
“હે મનુષ્યના પુત્ર, તું ઇસ્રાએલના આગેવાનોને આ પ્રમાણે કહે: ‘આ યહોવા મારા માલિકના વચન છે: તમે મારા મનની વાત જાણવા આવ્યા છો? હું મારા જીવના સમ ખાઇને કહું છું કે, હું તમને મારા મનની વાત નહિ કહું. આ યહોવા મારા માલિકના વચન છે.’

માથ્થી 7:22
એ અંતિમ દિવસે ઘણા લોકો મને કહેશે, પ્રભુ અમે તારા માટે નથી બોલ્યા? તો શું અમે તારા નામે પ્રબોધ કર્યો નથી? અને તારા નામે ભૂતોનેકાઢયાં નથી? અને તારા નામે બીજા ઘણા પરાકમો કર્યા નથી?

લૂક 13:25
જો માણસો તેના મકાનના બારણાને તાળું મારે તો પછી તમે બહાર ઊભા રહી શકો અને બારણાંને ટકોરા મારો, છતાં તે ઉઘાડશે નહિ. તમે કહેશો કે, ‘પ્રભુ, અમારે માટે બારણું ઉઘાડો! પણ તે માણસ ઉત્તર આપશે, ‘હું તમને ઓળખતો નથી! તમે ક્યાંથી આવ્યા છો?’