1 Chronicles 1:4 in Gujarati

Gujarati Gujarati Bible 1 Chronicles 1 Chronicles 1 1 Chronicles 1:4

1 Chronicles 1:4
નૂહના પુત્રો: શેમ, હામ તથા યાફેથ.

1 Chronicles 1:31 Chronicles 11 Chronicles 1:5

1 Chronicles 1:4 in Other Translations

King James Version (KJV)
Noah, Shem, Ham, and Japheth.

American Standard Version (ASV)
Noah, Shem, Ham, and Japheth.

Bible in Basic English (BBE)
Noah, Shem, Ham, and Japheth.

Darby English Bible (DBY)
Noah; Shem, Ham, and Japheth.

Webster's Bible (WBT)
Noah, Shem, Ham, and Japheth.

World English Bible (WEB)
Noah, Shem, Ham, and Japheth.

Young's Literal Translation (YLT)
Noah, Shem, Ham, and Japheth.

Noah,
נֹ֥חַnōaḥNOH-ak
Shem,
שֵׁ֖םšēmshame
Ham,
חָ֥םḥāmhahm
and
Japheth.
וָיָֽפֶת׃wāyāpetva-YA-fet

Cross Reference

ઊત્પત્તિ 5:32
જ્યારે નૂહ 500 વર્ષનો થયો, ત્યારે તેને ત્યાં શેમ, હામ અને યાફેથનો જન્મ થયો.

ઊત્પત્તિ 9:18
નૂહના પુત્રો તેમની સાથે વહાણમાંથી બહાર આવ્યા. તેમનાં નામ શેમ, હામ અને યાફેથ હતા. (હામ તો કનાનનો પિતા હતો.)

2 પિતરનો પત્ર 2:5
જે અનિષ્ટ લોકો બહુ વખત પહેલા જીવતા હતા, દેવે તેઓને પણ શિક્ષા કરી. અધર્મી દુનિયાને પણ દેવે છોડી નહિ. દેવ જગત પર જળપ્રલય લાવ્યો. પરંતુ દેવે નૂહ અને તેની સાથેનાં સાત માણસોને બચાવી લધા. નૂહ એ વ્યક્તિ હતો કે જેણે લોકોને ન્યાયી જીવન જીવવા કહ્યું હતું.

હિબ્રૂઓને પત્ર 11:7
નૂહે પણ દેવમાં વિશ્વાસ રાખ્યો અને જે વસ્તુ તેણે જોઈ નહોતી એવી બાબતોની ચેતવણી તેને આપવામાં આવી, ત્યારે તેણે પોતાના પરિવારને બચાવવા માટે દેવનો ડર રાખીને વિશ્વાસથી પોતાના પરિવારના તારણ માટે વહાણ તૈયાર કર્યુ. તેથી તેણે જગતને દોષિત ઠરાવ્યું અને વિશ્વાસથી જે ન્યાયીપણું મળે છે તેનો તે વારસો થયો.

લૂક 17:26
“જેમ નૂહના દિવસોમાં થયું તેમ માણસના દીકરાના દિવસોમાં પણ થશે.

લૂક 3:36
કાઇનાનનો દીકરો શેલા હતો.અર્પક્ષદનો દીકરો કાઇનનાન હતો.શેમનો દીકરો અર્પક્ષદ હતો.નૂહનો દીકરો શેમ હતો.લામેખનો દીકરો નૂહ હતો.

માથ્થી 24:37
“નૂહના સમયમાં બન્યું એવું જ માણસના દીકરાના આગમન સમયે બનશે.

હઝકિયેલ 14:14
જો ત્યાં નૂહ, દાનિયેલ, અને અયૂબ એ ત્રણ જણ રહેતા હોય તો તેઓ પોતાના નીતિવંત આચરણથી કેવળ પોતાના પ્રાણ જ બચાવી શકે.” આ યહોવા મારા માલિકના વચન છે.

યશાયા 54:9
દેવ કહે છે, “આ તો નૂહના વખતના જેવું છે, જેમ તે વખતે મેં પ્રતિજ્ઞા કરી હતી કે, હું ફરી કદી પૃથ્વી ઉપર જળપ્રલય નહિ લાવું. તેમ આજે હું તને વચન આપું છું કે, ફરી કદી હું તારા પર ગુસ્સો કરીશ નહીં, કે તને ઠપકો દઇશ નહિ.”

ઊત્પત્તિ 9:29
અને નૂહ પૂરાં 950 વર્ષની ઉમરે અવસાન પામ્યો.

ઊત્પત્તિ 7:1
પછી યહોવાએ નૂહને કહ્યું, “મેં જોયું છે કે, આ સમયે પાપી લોકોમાં તું જ એક ન્યાયી વ્યકિત છે એટલે તું તારા પરિવારને ભેગો કર. અને તમે બધા વહાણમાં જાઓ.

ઊત્પત્તિ 6:8
પરંતુ પૃથ્વી પર યહોવાને પ્રસન્ન કરવાવાળી એક વ્યકિત હતી અને તેનું નામ નૂહ હતું.”