Psalm 77:9
અમારા પર કૃપા કરવાનુ દેવ શું ભૂલી ગયાં? શું તેમણે તેમની સહાનુભૂતિને કોપમાં બદલી નાખી?
Psalm 77:9 in Other Translations
King James Version (KJV)
Hath God forgotten to be gracious? hath he in anger shut up his tender mercies? Selah.
American Standard Version (ASV)
Hath God forgotten to be gracious? Hath he in anger shut up his tender mercies? Selah
Bible in Basic English (BBE)
Has God put away the memory of his pity? are his mercies shut up by his wrath? (Selah.)
Darby English Bible (DBY)
Hath ùGod forgotten to be gracious? or hath he in anger shut up his tender mercies? Selah.
Webster's Bible (WBT)
Is his mercy wholly gone for ever? doth his promise fail for evermore?
World English Bible (WEB)
Has God forgotten to be gracious? Has he, in anger, withheld his compassion?" Selah.
Young's Literal Translation (YLT)
Hath God forgotten `His' favours? Hath He shut up in anger His mercies? Selah.
| Hath God | הֲשָׁכַ֣ח | hăšākaḥ | huh-sha-HAHK |
| forgotten | חַנּ֣וֹת | ḥannôt | HA-note |
| to be gracious? | אֵ֑ל | ʾēl | ale |
| anger in he hath | אִם | ʾim | eem |
| shut up | קָפַ֥ץ | qāpaṣ | ka-FAHTS |
| his tender mercies? | בְּ֝אַ֗ף | bĕʾap | BEH-AF |
| Selah. | רַחֲמָ֥יו | raḥămāyw | ra-huh-MAV |
| סֶֽלָה׃ | selâ | SEH-la |
Cross Reference
Isaiah 49:14
છતાં સિયોનના લોકો કહે છે, “યહોવાએ અમારો ત્યાગ કર્યો છે, અમારો નાથ અમને ભૂલી ગયો છે.”
Psalm 25:6
હે યહોવા, તમારી કૃપા અને તમારી પ્રેમાળ દયાળુતાને યાદ રાખો કારણ તે સનાતન છે.
Psalm 40:11
હે યહોવા, તમારી અખૂટ કૃપા મારાથી પાછી ન રાખશો. તમારો સાચો પ્રેમ હંમેશા મારી રક્ષા કરે છે.”
Psalm 51:1
હે પ્રેમાળ દયાળુ દેવ! મારા પર દયા કરો. તમારી મહાન સહાનુભૂતિથી મારા પાપો ભૂંસી નાખો.
Isaiah 40:27
તો પછી હે યાકૂબ તું શા માટે ફરિયાદ કરે છે, હે ઇસ્રાએલ! તું શા માટે કહે છે કે, “મારા માર્ગની યહોવાને ખબર નથી, હું ન્યાય માગું છું તેના પર એ ધ્યાન આપતા નથી?”
Isaiah 63:15
હે યહોવા, ઉપર સ્વર્ગમાંથી નીચે ષ્ટિ કર, તારા ભવ્ય અને પવિત્રસ્થાનમાંથી ષ્ટિપાત કર. ક્યાં છે તારી શકિત? ક્યાં છે તારી અમારા પ્રત્યેની હૃદયની ઘેલછા? ક્યાં છે તારો ઊભરાતો પ્રેમ અને તારી દયા? એને તું અટકવતો લાગે છે!
Luke 13:25
જો માણસો તેના મકાનના બારણાને તાળું મારે તો પછી તમે બહાર ઊભા રહી શકો અને બારણાંને ટકોરા મારો, છતાં તે ઉઘાડશે નહિ. તમે કહેશો કે, ‘પ્રભુ, અમારે માટે બારણું ઉઘાડો! પણ તે માણસ ઉત્તર આપશે, ‘હું તમને ઓળખતો નથી! તમે ક્યાંથી આવ્યા છો?’
Romans 11:32
દેવ-આજ્ઞાનો અનાદર બધા લોકોએ કર્યો જ છે. આજ્ઞાનું ઉલ્લંઘન કરનારા બધા લોકોને દેવે એક સાથે એક જગ્યાએ એકત્રિત કરી રાખ્યા છે, જેથી કરીને તે તેઓ પર દયા વરસાવી શકે.
1 John 3:17
ધારો કે એક વિશ્વાસી કે જે ખૂબ ધનવાન હોવાથી તેની પાસે જરુંરી બધી જ વસ્તુઓ હોય છે. તે ખ્રિસ્તમાં તેના ભાઈને જુએ છે જે ગરીબ છે અને તેની જરુંરી વસ્તુઓ તેની પાસે નથી. તો પછી જો વિશ્વાસી પાસે વસ્તુઓ હોય અને ગરીબ ને મદદ ન કરે તો શું? પછી જે વિશ્વાસી પાસે જરુંરી વસ્તુઓ છે પરંતુ તેના હૃદયમાં દેવની પ્રીતિ હોતી નથી.