Psalm 69:36
વળી તેના સેવકોનાં સંતાન દેશનો વારસો પામશે, તેમનાં નામ પર પ્રીતિ રાખનારાઁ તેમાં વસશે.
Psalm 69:36 in Other Translations
King James Version (KJV)
The seed also of his servants shall inherit it: and they that love his name shall dwell therein.
American Standard Version (ASV)
The seed also of his servants shall inherit it; And they that love his name shall dwell therein. Psalm 70 For the Chief Musician. `A Psalm' of David; to bring to remembrance.
Bible in Basic English (BBE)
The seed of his servants will have their part in it, and there the lovers of his name will have rest.
Darby English Bible (DBY)
And the seed of his servants shall inherit it, and they that love his name shall dwell therein.
Webster's Bible (WBT)
For God will save Zion, and will build the cities of Judah: that they may dwell there, and have it in possession.
World English Bible (WEB)
The children also of his servants shall inherit it. Those who love his name shall dwell therein.
Young's Literal Translation (YLT)
And the seed of His servants inherit it, And those loving His name dwell in it!
| The seed | וְזֶ֣רַע | wĕzeraʿ | veh-ZEH-ra |
| servants his of also | עֲ֭בָדָיו | ʿăbādāyw | UH-va-dav |
| shall inherit | יִנְחָל֑וּהָ | yinḥālûhā | yeen-ha-LOO-ha |
| love that they and it: | וְאֹהֲבֵ֥י | wĕʾōhăbê | veh-oh-huh-VAY |
| his name | שְׁ֝מ֗וֹ | šĕmô | SHEH-MOH |
| shall dwell | יִשְׁכְּנוּ | yiškĕnû | yeesh-keh-NOO |
| therein. | בָֽהּ׃ | bāh | va |
Cross Reference
Psalm 102:28
તમારા સેવકોનાં બાળકો અહીં વસશે, અને તેમનાં વંશજો તમારી સમક્ષ પ્રસ્થાપિત થશે.”
Psalm 37:29
ન્યાયીઓ વતનનો વારસો પામશે, અને સદાકાળ ત્યાં નિવાસ કરશે.
Revelation 21:27
શહેરમાં કદાપિ અશુદ્ધ પ્રવેશ કરશે નહિ. જે વ્યક્તિ શરમજનક કાર્યો કરે છે અથવા જૂઠું બોલે છે તે આ શહેરમાં પ્રવેશ કરશે જ નહિ. ફક્ત તે જ લોકો જેઓનાં નામો હલવાનના જીવનના પુસ્તકમાં લખેલાં છે તેઓ જ પ્રવેશ કરશે.
James 2:5
મારા વહાલા ભાઈઓ અને બહેનો! ધ્યાનથી સાંભળો, આ દુનિયાના ગરીબ લોકો વિશ્વાસમાં ધનવાન બને અને દેવે પોતાના પ્રેમ રાખનારાઓને જે રાજ્ય આપવાનું વચન આપ્યું છે તે પ્રાપ્ત કરે માટે દેવે તેઓને પસંદ કર્યા છે.
James 1:12
જે વ્યક્તિ પરીક્ષણમાં પાર ઊતરે છે તે સુખી થાય છે. કારણ પરીક્ષણમાંથી પાર ઊતરનાર વ્યક્તિ દેવમાં વિશ્વાસ વ્યક્ત કરે છે. તેથી દેવ તેને બદલામાં અનંતજીવન આપશે. બધા લોકો જે દેવને ચાહે છે તે દરેકને દેવે આ વચન આપ્યું છે.
Romans 8:28
આપણે જાણીએ છીએ કે જે લોકો દેવને ચાહે છે તેમના બધાજ કાર્યોમાં દેવ તેઓના ભલા માટે કામ કરે છે. તે લોકો દેવની ખાસ પસંદગી પામેલા છે, કેમ કે દેવની એવી યોજના હતી.
Acts 2:39
આ વચન તમારા માટે છે અને તે તમારાં બાળકો તથા જે લોકો દૂર દૂર છે તેઓને માટે પણ છે. આપણા પ્રભુ દેવ તેની પાસે જેટલાંને બોલાવશે તે દરેક માણસ માટે છે.”
John 14:23
ઈસુએ ઉત્તર આપ્યો, “જો કોઈ વ્યક્તિ મને પ્રેમ કરે છે, તો તે મારા વચનનું પાલન કરશે. મારા પિતા તે વ્યક્તિને પ્રેમ કરશે. મારા પિતા અને હું તે વ્યક્તિ પાસે આવીશું અને તેની સાથે રહીશું.
Isaiah 61:9
તેઓના વંશજો સર્વ પ્રજાઓમાં ખ્યાતિ પામશે; અને સર્વ લોકો જાણશે કે, દેવે જેઓને ખૂબ આશીર્વાદિત કર્યા છે તે આ લોકો છે.”
Isaiah 44:3
“હું તમારી તરસ છીપાવવા ભૂમિ પર પુષ્કળ પાણી વરસાવીશ. સૂકી ધરતી પર ઝરણાં વહાવીશ. તારી સંતતિ ઉપર હું મારી શકિત ઉતારીશ. તારા વંશજો પર મારા આશીર્વાદ વરસાવીશ.
Psalm 91:14
યહોવા કહે છે, “તે મને ચાહે છે તેથી હું તેને મુકત કરીશ, હું તેને મહાન બનાવીશ, કારણકે તે મારું નામ જાણે છે.
Psalm 90:16
તમારા સેવકોને ફરીથી, તમારા ચમત્કારો દેખાડો; અને તમારો મહિમા તેઓના પુત્રો પર દેખાડો.