Psalm 69:26
કારણ, જેને તમે શિક્ષા કરી છે તેઓ તેની પૂઠ પકડે છે, અને જેને તમે ઘાયલ કર્યો છે તેનાં દુ:ખની વાત કરે છે.
Psalm 69:26 in Other Translations
King James Version (KJV)
For they persecute him whom thou hast smitten; and they talk to the grief of those whom thou hast wounded.
American Standard Version (ASV)
For they persecute him whom thou hast smitten; And they tell of the sorrow of those whom thou hast wounded.
Bible in Basic English (BBE)
Because they are cruel to him against whom your hand is turned; they make bitter the grief of him who is wounded by you.
Darby English Bible (DBY)
For they persecute him whom *thou* hast smitten, and they talk for the sorrow of those whom thou hast wounded.
Webster's Bible (WBT)
Let their habitation be desolate; and let none dwell in their tents.
World English Bible (WEB)
For they persecute him whom you have wounded. They tell of the sorrow of those whom you have hurt.
Young's Literal Translation (YLT)
For they have pursued him Thou hast smitten, And recount of the pain of Thy pierced ones.
| For | כִּֽי | kî | kee |
| they persecute | אַתָּ֣ה | ʾattâ | ah-TA |
| him whom | אֲשֶׁר | ʾăšer | uh-SHER |
| thou | הִכִּ֣יתָ | hikkîtā | hee-KEE-ta |
| hast smitten; | רָדָ֑פוּ | rādāpû | ra-DA-foo |
| talk they and | וְאֶל | wĕʾel | veh-EL |
| to | מַכְא֖וֹב | makʾôb | mahk-OVE |
| the grief | חֲלָלֶ֣יךָ | ḥălālêkā | huh-la-LAY-ha |
| hast thou whom those of wounded. | יְסַפֵּֽרוּ׃ | yĕsappērû | yeh-sa-pay-ROO |
Cross Reference
Isaiah 53:4
તેમ છતાં તેણે આપણાં વીતકો પોતા પર લઇ લીધાં, આપણી બિમારીઓ પોતે વહોરી લીધી. આપણે તો એમ માન્યું કે તેને સજા થઇ છે, દેવે તેને આઘાત કરીને દુ:ખમાં નાંખ્યો છે;
Zechariah 1:15
જે બીજી પ્રજાઓ સુરક્ષિત પડેલી છે તેઓના પર હું ખૂબ રોષે ભરાયો છું, મેં મારા લોકો પર થોડો ક્રોધ કર્યો અને એનો લાભ ઉઠાવી તે પ્રજાઓએ ખૂબજ અત્યાચારો કર્યા.”
2 Chronicles 28:9
ત્યાં ઓદેદ નામે યહોવાનો એક પ્રબોધક રહેતો હતો. તે સમરૂન પાછા ફરતાં ઇસ્રાએલી લશ્કરને મળવા ગયો અને તેણે કહ્યું, “યહોવા તમારા પિતૃઓના દેવ યહૂદાના લોકો ઉપર ક્રોધે ભરાયા હતા અને તેથી તેણે તેમને તમારા હાથમાં સોંપી દીધા, પણ તમે તેમને મારી નાખીને, દેવને તમારા ઉપર ગુસ્સે કર્યા છે.
Isaiah 53:10
તેમ છતાં તેને કચરવાની અને વિપત્તિઓમાંથી પસાર કરવાની યહોવાની યોજના હતી. પણ જ્યારે તેના આત્માનું દોષાર્થાર્પણ થશે ત્યારે તે પોતાનાં વંશજોને જોવા પામશે, તે લાંબુ જીવન જીવશે અને યહોવાની યોજના તેના દ્વારા સફળ થશે.
Zechariah 13:7
સૈન્યોનો દેવ યહોવા કહે છે, “હે તરવાર, મારા પાળક સામે, જે માણસ મારો સાથી છે તેની સામે ઘા કરવા તૈયાર થા. પાળક ઉપર ઘા કર. જેથી ઘેટાંઓ વેરવિખેર થઇ જાય. હું નાનાઓ ઉપર મારો હાથ ઉગામીશ.
Job 19:21
હે મારા મિત્રો, મારા પર દયા કરો, કારણકે દેવ મારી વિરૂદ્ધ થઇ ગયા છે.
Psalm 109:16
કારણ, તેણે બીજાઓ પ્રત્યે માયાળુ બનવા ના પાડી છે; અને ગરીબોની સતાવણી કરી છે; અને ભગ્નહૃદયી માણસોને મારી નાખ્યા છે.
Mark 15:27
તેઓએ બે લૂંટારાઓને ઈસુની બાજુમાં વધસ્તંભો પર જડયા હતા. તેઓએ એક લૂંટારાને ઈસુની જમણી બાજુ મૂક્યો હતો અને તેઓએ બીજા લૂંટારાને ઈસુની ડાબી બાજુએ મૂક્યો હતો.
1 Thessalonians 2:15
તે યહૂદિઓએ પ્રભુ ઈસુને મારી નાખ્યો. અને તેઓએ પ્રબોધકોને પણ મારી નાખ્યા. અને તે યહૂદિઓએ આપણને તે પ્રદેશ યહૂદિયાં છોડી જવા દબાણ કર્યુ, દેવ તેઓનાથી પ્રસન્ન નથી. તેઓ તો બધાજ લોકોની વિરૂદ્ધ છે.