Psalm 20:4 in Gujarati

Gujarati Gujarati Bible Psalm Psalm 20 Psalm 20:4

Psalm 20:4
તને તારી ઇચ્છા પ્રમાણે આપે અને તારી સર્વ યોજનાઓને પાર પાડે.

Psalm 20:3Psalm 20Psalm 20:5

Psalm 20:4 in Other Translations

King James Version (KJV)
Grant thee according to thine own heart, and fulfil all thy counsel.

American Standard Version (ASV)
Grant thee thy heart's desire, And fulfil all thy counsel.

Bible in Basic English (BBE)
May he give you your heart's desire, and put all your purposes into effect.

Darby English Bible (DBY)
Grant thee according to thy heart, and fulfil all thy counsels.

Webster's Bible (WBT)
Remember all thy offerings, and accept thy burnt-sacrifice. Selah.

World English Bible (WEB)
May He grant you your heart's desire, And fulfill all your counsel.

Young's Literal Translation (YLT)
He doth give to thee according to thy heart, And all thy counsel doth fulfil.

Grant
יִֽתֶּןyittenYEE-ten
heart,
own
thine
to
according
thee
לְךָ֥lĕkāleh-HA
and
fulfil
כִלְבָבֶ֑ךָkilbābekāheel-va-VEH-ha
all
וְֽכָלwĕkolVEH-hole
thy
counsel.
עֲצָתְךָ֥ʿăṣotkāuh-tsote-HA
יְמַלֵּֽא׃yĕmallēʾyeh-ma-LAY

Cross Reference

Psalm 21:2
કારણ કે તમે તેને તેનાં હૃદયની ઇચ્છા પ્રમાણે આપ્યું છે. તેના હોઠે કરેલી અરજીને તમે કદી નકારી નથી.

Psalm 145:19
યહોવાનો ભય રાખનારા, અને તેમના પર ભરોસો રાખનારાઓની મનોકામનાઓ પૂર્ણ કરે છે; સદાય માટેની તેમની વિનંતીઓ સાંભળીને તેઓને છોડાવે છે.

Matthew 21:22
જો તમને વિશ્વાસ હોય તો પ્રાર્થનામાં તમે જે કઈ માગશે તે તમને મળશે.”

Psalm 37:4
યહોવા સાથેના તારા સબંધોનો આનંદ માણ; ખાતરી રાખ કે તારા હૃદયની ઇચ્છાઓ તેના (યહોવા) દ્વારા પૂર્ણ થશે.

Proverbs 11:23
ભલા માણસોની ઇચ્છાઓ સારી વસ્તુઓમાં પરિણમે છે, પરંતુ દુષ્ટોની ઇચ્છાઓ ફકત ગુસ્સામાંજ વિરમે છે.

1 John 5:14
આપણે દેવ પાસે શંકા વગર આવી શકીએ છીએ. એનો અર્થ એ છે કે આપણે દેવ પાસે તેની ઈચ્છાનુસાર કંઈ પણ માગીએ તો દેવ આપણને સાંભળે છે.

John 16:23
તે દિવસે તમે મને કઈ પૂછશો નહિ. હું તમને સત્ય કહું છું. મારા નામે તમે જે કઈ મારા પિતા પાસેથી માગશો તે તમને આપશે.

John 11:42
હું જાણું છું કે તુ મને હંમેશા સાંભળે છે. પરંતુ મેં આ કહ્યું કારણ કે અહીં મારી આજુબાજુ લોકો છે. હું ઈચ્છું છું કે તેઓ વિશ્વાસ કરે કે તેં મને મોકલ્યો છે.”

Romans 8:27
અંતકરણને પારખનાર દેવ આત્માના મનમાં શું છે તે જાણે છે. કારણ કે પવિત્ર આત્મા લોકોના હૃદયમાં જોઈ શકે છે અને અંત:કરણમાં શું છે તે પણ જાણે છે, કારણ કે તેના પોતાના લોકો વતી દેવ જે ઈચ્છે છે તે આત્મા દેવને કહે છે.