Psalm 101:4 in Gujarati

Gujarati Gujarati Bible Psalm Psalm 101 Psalm 101:4

Psalm 101:4
હું ઠગ અને અપ્રામાણિક લોકોનો અસ્વીકાર કરીશ, અને હું દરેક દુષ્ટથી પણ દૂર રહીશ.

Psalm 101:3Psalm 101Psalm 101:5

Psalm 101:4 in Other Translations

King James Version (KJV)
A froward heart shall depart from me: I will not know a wicked person.

American Standard Version (ASV)
A perverse heart shall depart from me: I will know no evil thing.

Bible in Basic English (BBE)
The false heart I will send away from me: I will not have an evil-doer for a friend.

Darby English Bible (DBY)
A perverse heart shall depart from me; I will not know evil.

World English Bible (WEB)
A perverse heart will be far from me. I will have nothing to do with evil.

Young's Literal Translation (YLT)
A perverse heart turneth aside from me, Wickedness I know not.

A
froward
לֵבָ֣בlēbāblay-VAHV
heart
עִ֭קֵּשׁʿiqqēšEE-kaysh
shall
depart
יָס֣וּרyāsûrya-SOOR
from
מִמֶּ֑נִּיmimmennîmee-MEH-nee
not
will
I
me:
רָ֝֗עrāʿra
know
לֹ֣אlōʾloh
a
wicked
אֵדָֽע׃ʾēdāʿay-DA

Cross Reference

Proverbs 11:20
યહોવા માટે કપટી લોકો ઘૃણાસ્પદ છે; પણ જેઓ નીતિમત્તાથી જીવે છે તેઓ તેને આનંદરુપ છે.

2 Timothy 2:19
પરંતુ દેવના અસ્તિત્વનો પાયો સદાને માટે મજબૂત છે, એ પાયા પર આ શબ્દો લખેલા છે: “જે લોકો તેના છે તેઓને પ્રભુ ઓળખે છે.”દેવની ઇમારતના પાયા પર આ શબ્દો લખેલા છે: “જે જે માણસ એમ કહેતો હોય કે તે પ્રભુમાં વિશ્વાસ ધરાવે છે, તેણે ખોટાં કામ કરવાનું છોડવું જ પડશે.”

2 Corinthians 11:33
પરંતુ કેટલાએક મિત્રોએ મને ટોપલામાં મૂક્યો અને પછી તે ટોપલો તેમણે દિવાલના બાકામાંથી મને નીચે ઉતાર્યો. અને તે રીતે હું હાકેમથી બચી ગયો.

2 Corinthians 6:14
જે લોકો અવિશ્વાસી છે તેવા તમે નથી. તેથી તેઓની સોબત ન રાખો. સારા અને નરસાનું સહઅસ્તિત્વ નથી હોતું. પ્રકાશને અંધકાર સાથે સંગત ન હોઈ શકે.

Matthew 7:23
પછી હું તેઓને કહીશ, ‘તમે અહીથી ચાલ્યા જાઓ, તમે ભૂંડા છો, મેં તમને કદી પણ ઓળખ્યા નથી.’

Proverbs 22:24
ક્રોધી માણસ સાથે મિત્રતા ન કર; અને ગુસ્સો કરનારનો સંગ ન કર.

Proverbs 9:6
તમારી હઠ છોડી દો તો જીવવા પામશો, બુદ્ધિને માગેર્ ચાલો.”

Proverbs 8:13
યહોવાનો ભય એટલે પાપને ધિક્કારવું, અભિમાન, ઉદ્ધતાઇ, કુમાર્ગ, અને વાંકાબોલાપણાને હું ધિક્કારું છું.

Proverbs 3:32
કારણ કે છેતરપિંડી કરનારા માણસોને યહોવા દુ:ખી કરે છે. વાંકા માણસોને યહોવા ધિક્કારે છે પણ પ્રામાણિક માણસોને તે પોતાના અંગત ગણે છે.

Proverbs 2:12
ખરાબ માગેર્થી અને આડું બોલનાર માણસોથી તને ઉગારી લેશે;

Psalm 119:115
દુષ્ટ મન વાળા માણસો મારાથી દૂર રહો, જેથી હું મારા યહોવાની આજ્ઞાઓ પાળું.

Psalm 6:8
ઓ ભૂંડુ કરનારાઓ, મારાથી બધા દૂર થઇ જાઓ. કારણ, યહોવાએ મારા વિલાપનો સાદ સાંભળ્યો છે.