Proverbs 7:14 in Gujarati

Gujarati Gujarati Bible Proverbs Proverbs 7 Proverbs 7:14

Proverbs 7:14
આજે રાત્રે મારે મારા શાંત્યાર્પણો ખાવા પડશે, આજે મેં પ્રતિજ્ઞા લીધી છે; આજે મેં મારા વચનો પૂર્ણ કર્યા છે.

Proverbs 7:13Proverbs 7Proverbs 7:15

Proverbs 7:14 in Other Translations

King James Version (KJV)
I have peace offerings with me; this day have I payed my vows.

American Standard Version (ASV)
Sacrifices of peace-offerings are with me; This day have I paid my vows.

Bible in Basic English (BBE)
I have a feast of peace-offerings, for today my oaths have been effected.

Darby English Bible (DBY)
I have peace-offerings with me; this day have I paid my vows:

World English Bible (WEB)
"Sacrifices of peace-offerings are with me. This day I have paid my vows.

Young's Literal Translation (YLT)
`Sacrifices of peace-offerings `are' by me, To-day I have completed my vows.

I
have
peace
זִבְחֵ֣יzibḥêzeev-HAY
offerings
שְׁלָמִ֣יםšĕlāmîmsheh-la-MEEM
with
עָלָ֑יʿālāyah-LAI
day
this
me;
הַ֝יּ֗וֹםhayyômHA-yome
have
I
payed
שִׁלַּ֥מְתִּיšillamtîshee-LAHM-tee
my
vows.
נְדָרָֽי׃nĕdārāyneh-da-RAI

Cross Reference

Leviticus 7:11
“યહોવાને ચઢાવવામાં આવતા શાંત્યર્પણો યજ્ઞો માંટે આ પ્રમાંણેના નિયમ છે.

Leviticus 7:15
જે દિવસે એ અર્પણ ધરાવેલ હોય તે જ દિવસે એનું માંસ જમી લેવું. એમાંથી કશુંય બીજા દિવસે જમવા માંટે રાખવું નહિ.

Deuteronomy 12:6
ત્યાં જ તમાંરે તમાંરાં બધાં દહનાર્પણો અને અન્ય અર્પણો જે વેદી પર અર્પિત કરવામાં આવશે, કૃષિ ઉપજનો દશમો ભાગ, કૃષિ ઉપજના અન્ય અર્પણો, તમાંરી પ્રતિજ્ઞા પૂર્ણ કરવા માંટેનાં ખાસ અર્પણો, તમાંરી ખાસ ભેટો અને તમાંરાં ઘેટા, બકરાંના તથા ઢોરઢાંખરના પ્રથમજનિતો લાવવાં.

2 Samuel 15:7
ચાર વર્ષ પછીઆબ્શાલોમે રાજાને કહ્યું, “ઓ ધણી, મેં યહોવા આગળ એક પ્રતિજ્ઞા લીધી છે, તેથી મને હેબ્રોન જવા પરવાનગી આપો. માંરે માંરી પ્રતિજ્ઞા પૂર્ણ કરવી છે.

1 Kings 21:9
તેણીએ પત્રમાં લખ્યું કે, “ઉપવાસ કરવાનું શરૂ કરો અને નાબોથને બધા લોકોની સામે બેસાડો.

Proverbs 15:8
દુષ્ટના યજ્ઞાર્પણને યહોવા ધિક્કારે છે; પરંતુ પ્રામાણિકની પ્રાર્થનાથી તે પ્રસન્ન થાય છે.

Proverbs 17:1
જે ઘરમાં કજિયા-કંકાસ હોય અને ત્યાં મિજબાની હોય તો તેના કરતાં શાંતિસહિત સૂકો રોટલો મળે તો તે વધારે સારો છે.

Proverbs 21:27
દુષ્ટનો યજ્ઞ યહોવા ધિક્કારે છે, પછી જો ખોટા વિચારોથી યજ્ઞ કરે તો પૂછવું જ શું?

John 18:28
પછી યહૂદિઓ ઈસુને કાયાફાના મકાનમાંથી રોમન હાકેમના દરબારમાં લઈ જાય છે. તે વહેલી સવારનો સમય હતો. યહૂદિઓ દરબારની અંદર જઈ શક્યા નહિ. તેઓ તેમની જાતને અશુદ્ધબનાવવા ઈચ્છતા નહોતા. કારણ કે તેઓ પાસ્ખાપર્વનું ભોજન ખાવા ઈચ્છતા હતા.