Proverbs 11:19 in Gujarati

Gujarati Gujarati Bible Proverbs Proverbs 11 Proverbs 11:19

Proverbs 11:19
જે નીતિમત્તાને ‘હા’ પાડે છે તે જીવશે; પણ જે ખરાબ વસ્તુઓનો પીછો કરે છે તે પોતાનું જ મોત આમંત્રે છે.

Proverbs 11:18Proverbs 11Proverbs 11:20

Proverbs 11:19 in Other Translations

King James Version (KJV)
As righteousness tendeth to life: so he that pursueth evil pursueth it to his own death.

American Standard Version (ASV)
He that is stedfast in righteousness `shall attain' unto life; And he that pursueth evil `doeth it' to his own death.

Bible in Basic English (BBE)
So righteousness gives life; but he who goes after evil gets death for himself.

Darby English Bible (DBY)
As righteousness [tendeth] to life, so he that pursueth evil [doeth it] to his own death.

World English Bible (WEB)
He who is truly righteous gets life. He who pursues evil gets death.

Young's Literal Translation (YLT)
Rightly `is' righteousness for life, And whoso is pursuing evil -- for his own death.

As
כֵּןkēnkane
righteousness
צְדָקָ֥הṣĕdāqâtseh-da-KA
tendeth
to
life:
לְחַיִּ֑יםlĕḥayyîmleh-ha-YEEM
pursueth
that
he
so
וּמְרַדֵּ֖ףûmĕraddēpoo-meh-ra-DAFE
evil
רָעָ֣הrāʿâra-AH
pursueth
it
to
his
own
death.
לְמוֹתֽוֹ׃lĕmôtôleh-moh-TOH

Cross Reference

Proverbs 19:23
જે કોઇ યહોવાનો ભય રાખે છે તે જીવન પામે છે, તે ભય વગર સંતોષથી રહેશે.

Proverbs 10:16
સદાચારી માણસની કમાણીં જીવન છે, પણ દુષ્ટમાણસે તેનાપાપો માટે ચૂકવ્યું છે.

Proverbs 12:28
ન્યાયીપણાનો રસ્તો માં જીવન છે. એને માગેર્ મોત તો છે જ નહિ.

1 John 3:10
તેથી આપણે જોઈ શકીએ છીએ કે દેવનાં છોકરાં કોણ છે. વળી, આપણે જાણી શકીએ છીએ કે શેતાનનાં છોકરાં કોણ છે જે લોકો સાચુ જે છે તે કરતા નથી તે દેવનાં છોકરાં નથી. અને જે વ્યક્તિ તેના ભાઈને પ્રેમ કરતો નથી. તે પણ દેવનું બાળક નથી.

1 John 3:7
વહાલાં બાળકો, કોઈ તમને ખોટા રસ્તે દોરે નહિ. ખ્રિસ્ત ન્યાયી છે. ખ્રિસ્તની જેમ સારા થવા માટે, વ્યક્તિએ જે ન્યાયી છે તે કરવું જોઈએ.

Romans 6:23
જ્યારે લોકો પાપ કરે છે, ત્યારે પાપનું વેતન-મરણ કમાય છે. પરંતુ દેવ તો આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા લોકોને અનંતજીવનની બક્ષિસ આપે છે.

Romans 2:8
પરંતુ બીજા કેટલાએક લોકો સ્વાર્થી હોય છે અને સત્યનો માર્ગ સ્વીકારવાનો ઈન્કાર કરી દે છે. અનિષ્ટને અનુસરનારા લોકોને દેવનો કોપ અને શિક્ષા વહોરવી પડશે.

Acts 10:35
અને દેવ જે વ્યક્તિ તેની આરાધના કરે છે અને જે સાચું છે તે કરે છે તેનો સ્વીકાર કરે છે. વ્યક્તિ કયા દેશમાંથી આવે છે તે અગત્યનું નથી.

Proverbs 11:4
જ્યારે દેવ કોપાયમાન થાય ત્યારે સંપત્તિ કામ નહિ આવે, પણ પ્રામાણિકતા વ્યકિતને મોતથી ઉગારે છે.

Proverbs 8:36
પણ જે મારી સામે પાપ કરે છે, તે પોતાનેે, નુકશાન પહોંચાડે છે; જેઓ મને ધિક્કારે છે, તેઓ મૃત્યુ સાથે પ્રેમ કરે છે.”

Proverbs 7:22
અચાનક તે જેમ બળદ કસાઇવાડે જાય, અને જેમ ગુનેગારને સજા માટે સાંકળે બાંધીને લઇ જવાય તેમ જલ્દીથી તેની પાછળ જાય છે.

Proverbs 1:16
કારણ, તેમના પગ દુષ્ટ પાપ કરવા ઉતાવળા હોય છે અને હત્યા કરવાને દોડી જતા હોય છે.