2 Timothy 3:9 in Gujarati

Gujarati Gujarati Bible 2 Timothy 2 Timothy 3 2 Timothy 3:9

2 Timothy 3:9
પરંતુ તેઓ જે કાર્યો કરી રહ્યા છે તેમાં સફળ તવાના નથી. બધા લોકોને ખબર પડશે કે તેઓ કેવા મૂર્ખ છે. યાંન્નેસ અને યાંબ્રેસનું આવું જ થયું હતું.

2 Timothy 3:82 Timothy 32 Timothy 3:10

2 Timothy 3:9 in Other Translations

King James Version (KJV)
But they shall proceed no further: for their folly shall be manifest unto all men, as their's also was.

American Standard Version (ASV)
But they shall proceed no further. For their folly shall be evident unto all men, as theirs also came to be.

Bible in Basic English (BBE)
But they will go no farther: for their foolish behaviour will be clear to all men, as theirs was in the end.

Darby English Bible (DBY)
But they shall not advance farther; for their folly shall be completely manifest to all, as that of those also became.

World English Bible (WEB)
But they will proceed no further. For their folly will be evident to all men, as theirs also came to be.

Young's Literal Translation (YLT)
but they shall not advance any further, for their folly shall be manifest to all, as theirs also did become.

men,
ἀλλ'allal
But
no
they
οὐouoo
shall
προκόψουσινprokopsousinproh-KOH-psoo-seen
proceed
ἐπὶepiay-PEE
further:
πλεῖον·pleionPLEE-one

ay

γὰρgargahr
for
ἄνοιαanoiaAH-noo-ah
folly
αὐτῶνautōnaf-TONE
their
manifest
ἔκδηλοςekdēlosAKE-thay-lose
be
ἔσταιestaiA-stay
shall
unto
πᾶσινpasinPA-seen
all
as
ὡςhōsose
also
καὶkaikay

ay
theirs
ἐκείνωνekeinōnake-EE-none
was.
ἐγένετοegenetoay-GAY-nay-toh

Cross Reference

નિર્ગમન 7:12
તેઓએ તેમની લાકડીઓ જમીન પર ફેંકી અને તે સાપ બની ગઈ. પણ હારુનની લાકડી તેમની લાકડીઓને ગળી ગઈ.

નિર્ગમન 9:11
મિસરના જાદુગરો મૂસાને આવું કરતા રોકી શક્યા નહિ, કારણ કે જાદુગરોને તથા બધાજ મિસરના લોકોને ગૂમડાં ફૂટી નીકળ્યાં હતાં.

2 તિમોથીને 3:8
યાન્નેસ અને યાંબ્રેસને યાદ કર. તેઓ મૂસાના વિરોધીઓ હતા. આ લોકોની બાબતમાં પણ એવું જ છે. તેઓ સત્યનો વિરોધ કરે છે. એ એવા લોકો છે જેમની વિચાર-શક્તિ ગૂંચવાઇ ગઇ છે. તેઓ વિશ્વાસનો માર્ગ અનુસરવામાં નિષ્ફળ ગયા છે.

પ્રેરિતોનાં ક્રત્યો 19:15
પણ એક વખતે એક શેતાનના અશુદ્ધ આત્માએ આ યહૂદિઓને કહ્યું, “હું ઈસુને જાણું છું અને હું પાઉલ વિષે જાણું છું પણ તમે કોણ છો?”

પ્રેરિતોનાં ક્રત્યો 13:11
હવે પ્રભુ તને સ્પર્શ કરશે અને તું આંધળો થઈશ. કેટલાક સમય માટે તું કંઈ જોઈ શકીશ નહિ-સૂર્યનો પ્રકાશ પણ નહિ.”પછી અલિમાસ માટે બધુંજ અંધકારમય બની ગયું. તે આજુબાજુ ચાલતા ભૂલો પડી ગયો. તે કોઈકને શોધવાનો પ્રયત્ન કરતો હતો, જે તેનો હાથ પકડીને દોરી શકે.

ચર્મિયા 37:19
જે પ્રબોધકોએ તમને કહ્યું હતું કે, ‘બાબિલનો રાજા તમારા પર કે તમારા દેશ પર હુમલો નહિ કરે, તેઓ ક્યાં ગયા?’

ચર્મિયા 29:31
“બધા લોકોને જેમનો દેશ નિકાલ કર્યો છે એમને આ સંદેશો મોકલજે: નેહેલામીના શમાયા વિષે યહોવા આ પ્રમાણે કહે છે: ‘શમાયાએ મારા મોકલ્યા વગર તમને વાણી સંભળાવી છે અને તમે બધાં તેના જૂઠાણાને માનવા લાગ્યા છો.

ચર્મિયા 29:21
સૈન્યોનો દેવ યહોવા, ઇસ્રાએલનો દેવ, કહે છે: “કોલાયાનો પુત્ર આહાબ, અને માઅસેયાનો પુત્ર સિદકિયા જેણે તમને મારા નામે ખોટી રીતે પ્રબોધ્યા હતાં તેમના માટે આમ કહે છે. જુઓ, તેઓનો જાહેરમાં શિરચ્છેદ થાય માટે હું તેઓને નબૂખાદનેસ્સારના હાથમાં સુપ્રત કરું છું.

ચર્મિયા 28:15
ત્યારબાદ યમિર્યાએ પ્રબોધકને કહ્યું, “સાંભળ હનાન્યા, યહોવાએ તને મોકલ્યો નથી, અને તારે કારણે આ લોકો જૂઠાણામાં માને છે,

ગીતશાસ્ત્ર 76:10
તમારા માણસો વિરુદ્ધ કોપ તમારી ખચીત પ્રશંસા કરાવશે; અને તમારો જે કોપ બાકી રહ્યો તે તમે તમારી કમરે બાંધશો.

1 રાજઓ 22:25
મીખાયાએ સામે જવાબ આપ્યો, “એ તો તું જયારે ભાગીને ઘરના અંદરના ઓરડામાં સંતાઈ જશે ત્યારે તને એની ખબર પડશે.”

નિર્ગમન 8:18
મિસરના જાદુગરોએ પોતાના જંતરમંતરનો ઉપયોગ કર્યો અને એવું જ કરવાનો પ્રયત્ન કર્યો. પરંતુ જાદુગર ધૂળમાંથી જૂઓ બનાવી શકયા નહિ. અને મનુષ્યો તથા ઢોરઢાંખર પર જૂઓ છવાઈ ગઈ.