Numbers 7:14
પ્રત્યેકના ઉપહારમાં અધિકૃત માંપ પ્રમાંણે 1 શેકેલ વજનની ચાંદીની કથરોટ તથા 70 શેકેલ વજનનો એક ચાંદીનો પ્યાલો હતો.
Numbers 7:14 in Other Translations
King James Version (KJV)
One spoon of ten shekels of gold, full of incense:
American Standard Version (ASV)
one golden spoon of ten `shekels', full of incense;
Bible in Basic English (BBE)
One gold spoon of ten shekels, full of spice for burning;
Darby English Bible (DBY)
one cup of ten [shekels] of gold, full of incense;
Webster's Bible (WBT)
One spoon of ten shekels of gold, full of incense:
World English Bible (WEB)
one golden ladle of ten shekels, full of incense;
Young's Literal Translation (YLT)
one golden spoon of ten `shekels', full of perfume;
| One | כַּ֥ף | kap | kahf |
| spoon | אַחַ֛ת | ʾaḥat | ah-HAHT |
| of ten | עֲשָׂרָ֥ה | ʿăśārâ | uh-sa-RA |
| gold, of shekels | זָהָ֖ב | zāhāb | za-HAHV |
| full | מְלֵאָ֥ה | mĕlēʾâ | meh-lay-AH |
| of incense: | קְטֹֽרֶת׃ | qĕṭōret | keh-TOH-ret |
Cross Reference
Exodus 30:7
“એ વેદી પર પ્રતિદિન સવારે દીવાબત્તી તૈયાર કરતી વખતે હારુને સુગંધી ધૂપ કરવો.
Exodus 30:34
યહોવાએ મૂસાને ધૂપ બનાવવા માંટે આ સૂચનાઓ આપી:
Exodus 35:8
દીવા માંટે તેલ, અભિષેકના તેલ માંટે અને ધૂપને માંટે તેજાના, સુંગધીદાર ધૂપ માંટે સુગંધી દ્રવ્યો,
Exodus 37:16
પછી તેણે બાજઠને માંટેનાં વાસણો-રકાબીઓ, વાટકા, બરણીઓ અને પેયાર્પણ માંટેના વાટકા શુદ્ધ સોનાનાં બનાવ્યા.
Numbers 4:7
“પછી તેઓએ રોટલી ઘરાવવાના બાજઠ પર એક ભુરા જાંબુડિયા રંગનું કાપડ પાથરી દેવું, અને થાળીઓ, ચમચા, વાટકા, ધૂપદાની અને પેયાર્પણ અને ખાસ રોટલો હમેશા તેની ઉપર હોવો જોઈએ.
1 Kings 7:50
શુદ્વ સોનાનાઁ પ્યાલાં, કાતરો, તપેલાં, વાટકા, અને ધૂપદાનીઓ, અને ગર્ભગૃહનાં તેમજ પરમ-પવિત્રસ્થાનના બારણાં માંટે મિજાગરાં પણ સોનાનાં બનાવડાવ્યાં.
2 Kings 25:14
વળી તેઓ યહોવાના મંદિરમાં વપરાંતા કાંસાના બધાં વાસણો, કૂંડાં, કુહાડીઓ, થાળીઓ, વાટકા અને બધી વસ્તુઓ પણ લઈ ગયા.
2 Chronicles 4:22
દીપવૃક્ષો સાફ કરવાની કાતરો, કટોરાઓ, ચમચા અને સગડીઓ- આ સર્વ શુદ્ધ સોનાનાં બનાવ્યાં. તેમજ મંદિરના સર્વ દરવાજા સોનાથી મઢવામાં આવ્યા.
2 Chronicles 24:14
બધું જ કામ પૂરું થતાં તેઓ વધેલાં નાણાં રાજાની અને યહોવાની આગળ લઇ આવ્યા, અને તેમાંથી મંદિરમાં પૂજા માટે વાપરવાના વાસણો અને બીજાં સોનાચાંદીના વાસણો મંદિર માટે બનાવડાવવામાં આવ્યાં. યહોયાદા જીવ્યો ત્યાં સુધી મંદિરમાં હંમેશા દહનાર્પણ અપાતાં રહ્યાં.