Numbers 30:9
“જો કોઈ વિધવા કે છૂટાછેડા આપેલી સ્ત્રીનું વચન હોય તો તે તેને બંધનકર્તા ગણાય, તે અચૂક પૂર્ણ કરવાં.
But every | וְנֵ֥דֶר | wĕnēder | veh-NAY-der |
vow | אַלְמָנָ֖ה | ʾalmānâ | al-ma-NA |
of a widow, | וּגְרוּשָׁ֑ה | ûgĕrûšâ | oo-ɡeh-roo-SHA |
divorced, is that her of and | כֹּ֛ל | kōl | kole |
wherewith | אֲשֶׁר | ʾăšer | uh-SHER |
they have bound | אָֽסְרָ֥ה | ʾāsĕrâ | ah-seh-RA |
עַל | ʿal | al | |
their souls, | נַפְשָׁ֖הּ | napšāh | nahf-SHA |
shall stand | יָק֥וּם | yāqûm | ya-KOOM |
against | עָלֶֽיהָ׃ | ʿālêhā | ah-LAY-ha |
Cross Reference
Leviticus 21:7
“તેમણે વારાંગનાને અથવા કૌમાંર્ય ગુમાંવેલી કે છૂટાછેડા લીધેલી સ્ત્રીને પરણવું નહિ, કારણ યાજક તો દેવને સમર્પિત થયેલ હોય છે.
Luke 2:37
હવે તો તે 84 વર્ષની થઈ હતી અને તે વિધવા હતી. છતાં તેણે ક્યારેય મંદિર છોડ્યું ન હતું. તે મંદિરમા જ રહેતી અને રાતદિવસ ઉપવાસ અને પ્રાર્થના દ્ધારા પ્રભુની સ્તુતિ કરતી હતી.
Romans 7:2
હું તમને એક દૃષ્ટાંત આપીશ: પરણિત સ્ત્રી જ્યાં સુધી તેનો પતિ જીવતો હોય ત્યાં સુધી તેની સાથે રહેવા બંધાયેલી હોય છે. પરંતુ જો તે સ્ત્રીનો પતિ મરણ પામે તો, પછી પતિ સાથેના સંબંધને લગતા નિયમથી તે સ્વતંત્ર થાય છે.