Numbers 14:11 Image in Gujarati

યહોવાએ મૂસાને કહ્યું, “એ લોકો કયાં સુધી માંરી વિમુખ રહેશે? એમની વચ્ચે મેં આટલા બધા ચમત્કારો કર્યા છતાં પણ તેઓ માંરામાં વિશ્વાસ રાખતા નથી કયાં, સુધી તેઓ માંરા પર વિશ્વાસ રાખવાની ના પાડયા કરશે? હું મરકીનો રોગચાળો ફેલાવીને તેમનો નાશ કરીશ અને તારામાંથી હું એક નવી વધારે મહાન અને બળવાન પ્રજા ઉત્પન્ન કરીશ.”

યહોવાએમૂસાનેકહ્યું,“એલોકોકયાંસુધીમાંરીવિમુખરહેશે?એમનીવચ્ચેમેંઆટલાબધાચમત્કારોકર્યાછતાંપણતેઓમાંરામાંવિશ્વાસરાખતાનથીકયાં,સુધીતેઓમાંરાપરવિશ્વાસરાખવાનીનાપાડયાકરશે?હુંમરકીનોરોગચાળોફેલાવીનેતેમનોનાશકરીશઅનેતારામાંથીહુંએકનવીવધારેમહાનઅનેબળવાનપ્રજાઉત્પન્નકરીશ.”
Click consecutive words to select a phrase. Click again to deselect.

Numbers 14:11 Picture in Gujarati