Song Of Solomon 3:2
હું શહેરની ગલી ગલી અને રસ્તા ફરી વળી; છતાંય મારી સઘળી શોધખોળ નિષ્ફળ નીવડી.
Song Of Solomon 3:2 in Other Translations
King James Version (KJV)
I will rise now, and go about the city in the streets, and in the broad ways I will seek him whom my soul loveth: I sought him, but I found him not.
American Standard Version (ASV)
`I said', I will rise now, and go about the city; In the streets and in the broad ways I will seek him whom my soul loveth: I sought him, but I found him not.
Bible in Basic English (BBE)
I will get up now and go about the town, in the streets and in the wide ways I will go after him who is the love of my soul: I went after him, but I did not see him.
Darby English Bible (DBY)
I will rise now, and go about the city; In the streets and in the broadways Will I seek him whom my soul loveth: I sought him, but I found him not.
World English Bible (WEB)
I will get up now, and go about the city; In the streets and in the squares I will seek him whom my soul loves. I sought him, but I didn't find him.
Young's Literal Translation (YLT)
-- Pray, let me rise, and go round the city, In the streets and in the broad places, I seek him whom my soul hath loved! -- I sought him, and I found him not.
| I will rise | אָק֨וּמָה | ʾāqûmâ | ah-KOO-ma |
| now, | נָּ֜א | nāʾ | na |
| and go about | וַאֲסוֹבְבָ֣ה | waʾăsôbĕbâ | va-uh-soh-veh-VA |
| city the | בָעִ֗יר | bāʿîr | va-EER |
| in the streets, | בַּשְּׁוָקִים֙ | baššĕwāqîm | ba-sheh-va-KEEM |
| ways broad the in and | וּבָ֣רְחֹב֔וֹת | ûbārĕḥōbôt | oo-VA-reh-hoh-VOTE |
| I will seek | אֲבַקְשָׁ֕ה | ʾăbaqšâ | uh-vahk-SHA |
| him whom my soul | אֵ֥ת | ʾēt | ate |
| loveth: | שֶׁאָהֲבָ֖ה | šeʾāhăbâ | sheh-ah-huh-VA |
| I sought | נַפְשִׁ֑י | napšî | nahf-SHEE |
| him, but I found | בִּקַּשְׁתִּ֖יו | biqqaštîw | bee-kahsh-TEEOO |
| him not. | וְלֹ֥א | wĕlōʾ | veh-LOH |
| מְצָאתִֽיו׃ | mĕṣāʾtîw | meh-tsa-TEEV |
Cross Reference
ગીતશાસ્ત્ર 22:1
હે મારા દેવ, તમે મને કેમ તજી દીધો છે? મારા દેવ, તમે શા માટે સહાય કરવાની ના પાડો છો? શા માટે મારો વિલાપ સાંભળતાં નથી?
1 કરિંથીઓને 15:34
તમારા ન્યાયી વિચારો તરફ પાછા ફરો અને પાપ આચરવાનું બંધ કરો. હું તમને શરમાવવા માટે કહું છું કે તમારામાંના કેટલાએક દેવને જાણતા નથી.ક્યા પ્રકારનું શરીર આપણું હશે?
રોમનોને પત્ર 13:11
આ બધી વાત હું તમને એટલા માટે કહું છું કે, તમે જાણો છો તેમ, આપણે સૌ મહત્વપૂર્ણ સમયમાં જીવી રહ્યાં છીએ. હા, તમારી નિંદ્રામાંથી જાગૃત થવાનો હવે સમય આવ્યો છે. પછી જ્યારે આપણે વિશ્વાસીઓ બન્યા તેના કરતાં હવે તારણનો સમય આપણી વધુ નજીક છે.
યોહાન 1:6
ત્યાં એક યોહાન નામનો માણસ આવ્યો, તેને દેવે મોકલ્યો હતો.
લૂક 14:21
“તેથી દાસ પાછો ફર્યો. તેણે તેના ઘરધણીને જે કંઈ બન્યું તે કહ્યું. પછી ઘરધણી ગુસ્સે થયો અને બોલ્યો, ‘જલ્દી જા! શહેરની શેરીઓ અને ગલીઓમાં જા, અપંગ, આંધળા અને લંગડા માણસોને અહીં તેડી લાવ.’
માથ્થી 26:40
પછી ઈસુ પાછો તેના શિષ્યો પાસે ગયો. ઈસુએ તેના શિષ્યોને ઊંઘતા દીઠા. ઈસુએ પિતરને કહ્યું, “તમે લોકો મારી સાથે એક કલાક માટે પણ જાગતા રહી શકતા નથી?
ચર્મિયા 5:1
યહોવા કહે છે, “યરૂશાલેમની ગલીએ ગલી શોધી કાઢો, તમારી ચારેબાજુ જાતે જોઇ વળો, તેના ચોરા ચૌટા જોઇ વળો. ને જુઓ કે ન્યાયી તથા પ્રામાણિક એવો એક માણસ પણ તમને મળે છે! અને જો તમને એવો એક પણ માણસ મળે, તો હું યરૂશાલેમને માફ કરું.
યશાયા 64:7
કોઇ તમારા નામે વિનંતી કરતા નથી, કે કોઇ તમને વળગી રહેવા પ્રયત્ન કરતું નથી. તેં તારું મુખ અમારાથી ફેરવી લીધું છે અને અમને અમારાં દુષ્કમોર્ને હવાલે કરી દીધા છે.
સભાશિક્ષક 5:5
હું બારણું ખોલવા કૂદી પડી અને સાંકળ ખોલવા ગઇ ત્યારે મારા હાથમાંથી અત્તર અને મારી આંગળીઓમાંથી બોળ ટપકવા લાગ્યું.
નીતિવચનો 8:34
તે વ્યકિત આશીર્વાદિત છે, જે મારું સાંભળે છે અને હંમેશા મારા દરવાજે, તથા મારા પ્રવેશદ્વાર આગળ મારી રાહ જુએ છે.
નીતિવચનો 8:2
ડુંગરની ટોચે, રસ્તે ઘાટે, ચોરેચૌટે
નીતિવચનો 1:20
જ્ઞાન શેરીઓમાં મોટે અવાજે બોલાવે છે. તે જાહેર સ્થળોએ બૂમો પાડે છે.
ગીતશાસ્ત્ર 77:7
“શું યહોવા સર્વકાળ માટે તજી દેશે? ફરીથી કદી તે શું પ્રસન્ન થશે નહિ?
ગીતશાસ્ત્ર 43:2
કારણ, હે દેવ, તમે મારું સાર્મથ્ય છો. તમે મને શા માટે તજી દીધો? દુશ્મનોની ક્રૂરતાને લીધે હું શોક કરતો ફરૂં છું.
ગીતશાસ્ત્ર 42:7
ઘરતીના ઊંડાણનું પાણી ભાંગી ને ઘોઘમાં પડવાનો અવાજ મને સંભળાય છે. તમારા બધા મોજાઓ અને મોટા મોજાઓ મારા પર ફરી વળ્યાઁ છે.
એફેસીઓને પત્ર 5:14
અને બધી જ વસ્તુઓ જે આંખો વડે દશ્યમાન બનાવાય છે તે પ્રકાશિત બને છે.” તેથી જ અમે કહીએ છીએ:“ઓ નિદ્રાધીન વ્યક્તિ, તું જાગ! મૃત્યુમાંથી ઊભો થા, ખ્રિસ્ત તારા પર પ્રકાશિત થશે.”