Psalm 8:4 in Gujarati

Gujarati Gujarati Bible Psalm Psalm 8 Psalm 8:4

Psalm 8:4
પછી મને આશ્ચર્ય થાય છે, કે માનવજાત શું છે, જેનું તમે સ્મરણ કરો છો? માણસો તે કોણ છે કે તેઓની તમે મુલાકાત લો છો?

Psalm 8:3Psalm 8Psalm 8:5

Psalm 8:4 in Other Translations

King James Version (KJV)
What is man, that thou art mindful of him? and the son of man, that thou visitest him?

American Standard Version (ASV)
What is man, that thou art mindful of him? And the son of man, that thou visitest him?

Bible in Basic English (BBE)
What is man, that you keep him in mind? the son of man, that you take him into account?

Darby English Bible (DBY)
What is man, that thou art mindful of him? and the son of man, that thou visitest him?

Webster's Bible (WBT)
When I consider thy heavens, the work of thy fingers; the moon and the stars, which thou hast ordained;

World English Bible (WEB)
What is man, that you think of him? The son of man, that you care for him?

Young's Literal Translation (YLT)
What `is' man that Thou rememberest him? The son of man that Thou inspectest him?

What
מָֽהma
is
man,
אֱנ֥וֹשׁʾĕnôšay-NOHSH
that
כִּֽיkee
thou
art
mindful
תִזְכְּרֶ֑נּוּtizkĕrennûteez-keh-REH-noo
son
the
and
him?
of
וּבֶןûbenoo-VEN
of
man,
אָ֝דָ֗םʾādāmAH-DAHM
that
כִּ֣יkee
thou
visitest
תִפְקְדֶֽנּוּ׃tipqĕdennûteef-keh-DEH-noo

Cross Reference

ગીતશાસ્ત્ર 144:3
હે યહોવા, શા માટે તમે લોકોને મહત્વના ગણો છો? તમે માણસોની નોંધ પણ શા માટે લો છો?

અયૂબ 7:17
દેવ, તમે મનુષ્યને મહત્વપૂર્ણ શા માટે ગણો છો? તમારે શા માટે તેને માન આપવું જોઇએ? તમે શા માટે તેના પર ધ્યાન આપવાની પણ તસ્દી લો છો?

હિબ્રૂઓને પત્ર 2:6
તેમાં કોઈક જગાએ શાસ્ત્રોમાં લખ્યું છે કે, “હે દેવ તું માણસોની શા માટે દરકાર કરે છે? મનુષ્ય પુત્રની પણ શા માટે દરકાર કરે છે? શું તે એટલો બધો અગત્યનો છે?

હઝકિયેલ 8:15
તેમણે મને પૂછયું, “હે મનુષ્યના પુત્ર, આ જોયું? આથી પણ વધારે અધમ કૃત્યો તું જોવા પામીશ.”

ગીતશાસ્ત્ર 80:17
તમારા જમણા હાથે જે માણસ છે, અને તમે તમારા પોતાના માટે જે માનવપુત્રને બળવાન કર્યો છે તેના પર તમારો હાથ રાખો.

ગીતશાસ્ત્ર 4:2
હે મનુષ્યો, કયાં સુધી મારા માટે ખરાબ બોલશો? ક્યાં સુધી મને કહેવા માટે નવા જૂઠાણાં શોધશો? તમે તો તે જૂઠાણાં કહેવાનું ચાહો છો.

અયૂબ 25:6
મનુષ્ય એવો પવિત્ર નથી. મનુષ્ય જંતુ જેવા છે, મૂલ્યહીન જીવડાં જેવા છે.”

2 કાળવ્રત્તાંત 6:18
“પરંતુ હે દેવ, તું કદી માણસો ભેગા પૃથ્વી પર વસે ખરો? અરે, ઊંચામાં ઊંચુ સ્વર્ગ સુદ્ધાં તને ધારણ ન કરી શકે, અને ન તો મેં બંધાવેલ મંદિર તને સમાવી શકે.

લૂક 19:44
તેઓ તારા મકાનના એક પથ્થર પર બીજો પથ્થર પણ રહેવા દેશે નહિ. જ્યારે દેવ તારો ઉદ્ધાર કરવા આવ્યો ત્યારે તે સમયને તેં ઓળખ્યો નહિ.”

લૂક 1:68
“ઇઝરાએલના દેવ પ્રભુની સ્તુતિ કરો. તે તેમના લોકો પાસે તેઓનો ઉદ્ધાર કરવા આવ્યા છે.

માથ્થી 8:20
ઈસુએ તેને કહ્યુ કે, “શિયાળોને રહેવા માટે દરો હોય છે, પંખીઓને રહેવા માટે માળા હોય છે, પણ માણસના દીકરાનેમાથું ટેકવાની પણ જગા નથી.”

યશાયા 51:12
યહોવા કહે છે, “તમને હિંમત આપનાર હું પોતે બેઠો છું. ર્મત્ય માણસથી, તરણા જેવા માણસથી ભયભીત થવાનું શું કારણ છે?”

યશાયા 40:17
તેમની આગળ બધી પ્રજાઓ કશી વિસાતમાં નથી, તેમને મન એ બધી નહિવત, શૂન્યવત છે.

ગીતશાસ્ત્ર 146:3
તમે રાજાઓ કે માણસોનો ભરોસો ન રાખો, કારણકે તેમની પાસે તારણ નથી.

ગીતશાસ્ત્ર 106:4
હે યહોવા, તમે તમારા લોકો પર કૃપા કરો; ત્યારે મને યાદ રાખશો, અને તમે જેઓને બચાવ્યાં છે તે લોકોમાં મારો સમાવેશ કરવાનું યાદ રાખશો.

નિર્ગમન 4:31
લોકોને વિશ્વાસ બેઠો કે દેવે જ મૂસાને મોકલ્યો છે. તેઓએ મસ્તક નમાંવી તેને પ્રણામ કર્યા અને દેવની સેવા કરી, કારણ કે તેઓને ખબર હતી કે, દેવ ઇસ્રાએલના લોકોની મદદ કરવા આવ્યા હતા. અને તેમણે દેવની ઉપાસના કરી કારણ કે તેઓ જાણતા હતા કે યહોવાએ તેમના દુઃખો જોયાં હતા.

ઊત્પત્તિ 21:1
યહોવાએ સારાને આપેલ વચન જાળવી રાખ્યું. અને યહોવાએ પોતાના વચન અનુસાર સારા પર કૃપા કરી.