Psalm 69:26 in Gujarati

Gujarati Gujarati Bible Psalm Psalm 69 Psalm 69:26

Psalm 69:26
કારણ, જેને તમે શિક્ષા કરી છે તેઓ તેની પૂઠ પકડે છે, અને જેને તમે ઘાયલ કર્યો છે તેનાં દુ:ખની વાત કરે છે.

Psalm 69:25Psalm 69Psalm 69:27

Psalm 69:26 in Other Translations

King James Version (KJV)
For they persecute him whom thou hast smitten; and they talk to the grief of those whom thou hast wounded.

American Standard Version (ASV)
For they persecute him whom thou hast smitten; And they tell of the sorrow of those whom thou hast wounded.

Bible in Basic English (BBE)
Because they are cruel to him against whom your hand is turned; they make bitter the grief of him who is wounded by you.

Darby English Bible (DBY)
For they persecute him whom *thou* hast smitten, and they talk for the sorrow of those whom thou hast wounded.

Webster's Bible (WBT)
Let their habitation be desolate; and let none dwell in their tents.

World English Bible (WEB)
For they persecute him whom you have wounded. They tell of the sorrow of those whom you have hurt.

Young's Literal Translation (YLT)
For they have pursued him Thou hast smitten, And recount of the pain of Thy pierced ones.

For
כִּֽיkee
they
persecute
אַתָּ֣הʾattâah-TA
him
whom
אֲשֶׁרʾăšeruh-SHER
thou
הִכִּ֣יתָhikkîtāhee-KEE-ta
hast
smitten;
רָדָ֑פוּrādāpûra-DA-foo
talk
they
and
וְאֶלwĕʾelveh-EL
to
מַכְא֖וֹבmakʾôbmahk-OVE
the
grief
חֲלָלֶ֣יךָḥălālêkāhuh-la-LAY-ha
hast
thou
whom
those
of
wounded.
יְסַפֵּֽרוּ׃yĕsappērûyeh-sa-pay-ROO

Cross Reference

યશાયા 53:4
તેમ છતાં તેણે આપણાં વીતકો પોતા પર લઇ લીધાં, આપણી બિમારીઓ પોતે વહોરી લીધી. આપણે તો એમ માન્યું કે તેને સજા થઇ છે, દેવે તેને આઘાત કરીને દુ:ખમાં નાંખ્યો છે;

ઝખાર્યા 1:15
જે બીજી પ્રજાઓ સુરક્ષિત પડેલી છે તેઓના પર હું ખૂબ રોષે ભરાયો છું, મેં મારા લોકો પર થોડો ક્રોધ કર્યો અને એનો લાભ ઉઠાવી તે પ્રજાઓએ ખૂબજ અત્યાચારો કર્યા.”

2 કાળવ્રત્તાંત 28:9
ત્યાં ઓદેદ નામે યહોવાનો એક પ્રબોધક રહેતો હતો. તે સમરૂન પાછા ફરતાં ઇસ્રાએલી લશ્કરને મળવા ગયો અને તેણે કહ્યું, “યહોવા તમારા પિતૃઓના દેવ યહૂદાના લોકો ઉપર ક્રોધે ભરાયા હતા અને તેથી તેણે તેમને તમારા હાથમાં સોંપી દીધા, પણ તમે તેમને મારી નાખીને, દેવને તમારા ઉપર ગુસ્સે કર્યા છે.

યશાયા 53:10
તેમ છતાં તેને કચરવાની અને વિપત્તિઓમાંથી પસાર કરવાની યહોવાની યોજના હતી. પણ જ્યારે તેના આત્માનું દોષાર્થાર્પણ થશે ત્યારે તે પોતાનાં વંશજોને જોવા પામશે, તે લાંબુ જીવન જીવશે અને યહોવાની યોજના તેના દ્વારા સફળ થશે.

ઝખાર્યા 13:7
સૈન્યોનો દેવ યહોવા કહે છે, “હે તરવાર, મારા પાળક સામે, જે માણસ મારો સાથી છે તેની સામે ઘા કરવા તૈયાર થા. પાળક ઉપર ઘા કર. જેથી ઘેટાંઓ વેરવિખેર થઇ જાય. હું નાનાઓ ઉપર મારો હાથ ઉગામીશ.

અયૂબ 19:21
હે મારા મિત્રો, મારા પર દયા કરો, કારણકે દેવ મારી વિરૂદ્ધ થઇ ગયા છે.

ગીતશાસ્ત્ર 109:16
કારણ, તેણે બીજાઓ પ્રત્યે માયાળુ બનવા ના પાડી છે; અને ગરીબોની સતાવણી કરી છે; અને ભગ્નહૃદયી માણસોને મારી નાખ્યા છે.

માર્ક 15:27
તેઓએ બે લૂંટારાઓને ઈસુની બાજુમાં વધસ્તંભો પર જડયા હતા. તેઓએ એક લૂંટારાને ઈસુની જમણી બાજુ મૂક્યો હતો અને તેઓએ બીજા લૂંટારાને ઈસુની ડાબી બાજુએ મૂક્યો હતો.

1 થેસ્સલોનિકીઓને 2:15
તે યહૂદિઓએ પ્રભુ ઈસુને મારી નાખ્યો. અને તેઓએ પ્રબોધકોને પણ મારી નાખ્યા. અને તે યહૂદિઓએ આપણને તે પ્રદેશ યહૂદિયાં છોડી જવા દબાણ કર્યુ, દેવ તેઓનાથી પ્રસન્ન નથી. તેઓ તો બધાજ લોકોની વિરૂદ્ધ છે.